________________
શતક ૨૦ સુ': ઉદ્દેશક-૨
ન્ય
‘ ધારાઢર્મ સવ્યતે' આ વ્યુત્પત્તિને ચરિત્રા કરતા પ્રવચન માતાની આરાધના સિવાય બીજો
ધર્મ અષ્ટ એકેય નથી.
અધર્માસ્તિકાયના પર્યાયવાચક શબ્દો કેટલા છે?
'
જવામમાં ભગવંતે કહ્યું કે અનેક શબ્દો છે. ’ તે આ પ્રમાણે : અધર્મ -અધર્માસ્તિકાય, પ્રાણાતિપાતાદિ યાવત્ મિથ્યાત્વશલ્ય, અષ્ટ પ્રવચન માતાના અભાવ આદિ અધર્મા સ્તિકાયના વાચક છે. ઉપરના સૂત્રમાં પ્રાણાતિપાદિના વિરમણુ ધમ ખતાવવામાં આવ્યેા છે, જ્યારે આ સૂત્રમાં અઢારે પાપાને ત્યાગ ન કરવા તે અધમ છે. અષ્ટ પ્રવચન માતાનું પાલન જ ધર્મ છે, જ્યારે તેનુ' વિરાધન એકાંતે પાપ છે. આ પ્રમાણે ક્રોધાદિ પણ પાપ છે, જે પાપાનુ સેવન જીવમાત્રને દુર્ગતિ તરફ લઈ જનારૂ છે ત્યારે તેમના ત્યાગ જ માણસ જાતના ઉદ્ધાર કરે છે. માટે બધાય ધર્મોની ( ધર્મ સંબંધી ) વ્યાખ્યાઓ એક જ રહી છે કે દુગ`તિથી બચાવે તે ધમ છે. સત્ય, સદાચાર, નીતિ, ન્યાય અપાવે તે ધમ છે, પરંતુ તેની સાથે કતા ત્યારે જ થશે કે માનવ માત્ર પાપાને ત્યાગ કરવાની ટ્રેનિંગ પેાતાના જીવનમાં સૌથી પહેલાં ચાલુ કરે. જેમ જેમ તેના પાપોના દ્વાર બંધ થતા જશે તેમ તેમ તેને આત્મા અહિંસક, સત્યવાદી, સદાચારી અને ભૌતિકવાદને ત્યાગી બનવા પામશે, જે સદ્ગતિદાયક અને છેવટે મેાક્ષમાગ તરફ આગળ વધવાનું કારણુ બનશે.