________________
શતક ૨૦ મું ઉદ્દેશક-૨
૫૬૯ કાકાશ જીવ વિનાને ભૂતકાળમાં પણ નહતું અને ભાવિકાળમાં પણ રહેવાને નથી અને જેને લેકાકાશ વિના ક્યાંય પણ રહેવાનું સ્થાન નથી.
નિગેદ, નરક અને સિદ્ધશિલામાં બિરાજમાન છે પણ કાકાશમાં જ છે. - લેકાકાશ જીવ સ્વરૂપ છે, તેને અર્થ જીવ અને આકાશ એક જ છે તેમ સમજવાનું નથી. કેમકે જીવ ચેતન છે અને લેકાકાશ અચેતન (જડ) છે. તેમ કેઈના પ્રયત્ન વિશેષથી પણ બંનેના દેશે કે પ્રદેશમાં મિશ્રણ થવાનું નથી અને કદાચ થાય તે પ્રત્યક્ષ દેખાતા સંસારના સંચાલનમાં ગડબડ થયા વિના રહે નહીં પરંતુ સ્યાદ્વાદપૂર્ણ જૈન શાસનની માન્યતામાં આવી ગડબડો કઈ કાળે થતી નથી, કેમકે આ બંને તને અનાદિ કાળના શાશ્વતા છે, જેનાં ઉત્પાદનમાં કે સ્થિરતામાં કેઈની શક્તિ વિશેષ કામે આવવાની નથી, આવતી નથી અને આવશે પણ નહીં. તેમ છતાં પણ આજના જે સંસાર અને તેનું સંચાલન જેવું આજે છે તેવું જ હજાર–લાખ કે કરડે વર્ષ કે ક૯૫ પહેલાં પણ હતું અને ભવિષ્યમાં પણ રહેશે. - નદી-નાળા, પર્વત, ઝાડ, મનુષ્ય, ગાય-ભેંસ, કીડામકેડા આદિ અનંતાનંત જીને કે પુગલેને દ્રવ્યરૂપે કઈ પણ કાળે નાશ થયા નથી અને થવાનું નથી. બેશક પર્યાના ફેરફારના કારણે નદીનાં સ્થાને મકાનની પરંપરા અને મકાનના સ્થાને સમુદ્રની હાજરી હોઈ શકે છે. તેટલા માત્રથી સંસારના સર્વથા નાશની કલ્પના કરી લેવી તેનું જ નામ છે અજ્ઞાનતા.
ધમસ્તિકાયની વિશાળતાનું વર્ણન કરતાં - ભગવંતે કહ્યું