________________
શતક ૧૯ મું: ઉદ્દેશક-૯
૫૫૯ એના સ્કર્ધ બને છે. જેમાં પાંચ વર્ણ, બે ગંધ, પાંચ રસ અને આઠ સ્પર્શ હોય છે માટે તે કહે જીવમાત્રના ભાગમાં ઉપયુક્ત બને છે.
જીવના સંખ્યાત, અસંખ્યાત અને અનંત પુમાં તારતમ્ય ભાવ રહેલું હોવાથી એક સમયે એક જીવને પુણ્યદય ૧૦૦ પૈસા જેટલું હોય છે, બીજા સમયે પૈસા એટલે યાવત્ એક સમય એ પણ આવતું હોય છે કે માણસના શરીરમાં ફેર નથી પડતે પણ પુણ્યદયમાં ફેર પડતા એક પૈસા જેટલું જ પુણ્ય શેષ રહેતું હોય છે જેનાં કારણે વિપુલ સંપતિમાં રહેવા છતાં પણ માન્યા પદાર્થો મેળવવામાં કયાંયથી પણ અંતરાય આવતા. થોડા સમય પુરતું આર્તધ્યાન મનની બેચેની અને ચિત્તની ચંચલતા પ્રાપ્ત થતાં વાર લાગતી નથી. તેવી રીતે એક જીવને પાદિય ૧૦૦ પૈસા એટલે ઉદયમાં હોય છે યાવત્ તે જ જીવને બીજા સમયે ૧ પૈસા જેટલે પાપેદય અને ૯ પૈસા જેટલે પૃદય વર્તતે હોવાથી. તેના ભેગવટામાં આવનારા પુદ્ગલેના વર્ણગંધરસ–સ્પર્શ અને સંસ્થાન પણ બદલાઈ જાય છે.
નરકભૂમિની અને દેવભૂમિની પૃથ્વી, પાણું, વાયુ આદિ એક સમાન હોવા છતાં પણ નરકભૂમિમાંના જીના પાપ દયે ત્યાંની પૃથ્વી દુર્ગધમય, પાણી તેજાબ જેવું અને વાયુ અસહ્ય ઉષ્ણતાવાળું બને છે, જ્યારે દેવલેકના જીના પુણ્ય કર્મો વધારે હોવાથી ત્યાંની પૃથ્વી સુગંધ દેનારી, પાણ શીતલ સ્વાદ અને વાયુ પણ સુખ સ્પર્શ બને છે.
તીર્થંકર પરમાત્માએ જે ભૂમિ પર ચરણ સ્પર્શ કરે છે તે સમયે જ તે સ્થાનના હવામાન સૌને માટે અનુકુળ હોય