________________
૫૫૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ (૨) સાચું બેલીએ તે ભૂખે મરવાના દિવસે જેવા પડે માટે પોલીટિકલ (માયા-મૃષાવાદ) બનીને ઠાવકાઈથી જૂઠ ભાષા જ બેલવા માં મજા છે.
(૩) કંઈક સત્ય અને કંઈક જૂઠ એટલે કે દ્વિઅર્થી ભાષા બેલવી જેમાં સત્ય અને જૂઠ સમાયેલા હોય છે,
(૪) લૌકિક વ્યવહારમાં કરાતે ભાષા વ્યવહાર કરે.
ઉપર પ્રમાણેના ચારે પ્રકારના માનનાં કારણે ભાષા પણ ચાર પ્રકારની છે અને કરણ પણ તેટલા જ જાણવા.
મનકરણ, કષાયકરણ, સંજ્ઞાકરણ ચાર પ્રકારે છે. સમુદ્ર ઘાત કરણના સાત પ્રકાર છે. લેણ્યાકરણ છ પ્રકારે, વેદકરણ ત્રણ પ્રકારે, પ્રાણાતિપાત કરણ પાંચ પ્રકારે છે, જે એબિંદિયા, બેઇંદિયા, તેઇદિયા, ચઉરિંદિયા અને પચિદિયા આ પાંચે પ્રકારના જીવને અભિહ, વત્તિઓ, લેસિયા, સંઘાઈયા, સંઘટિયા, ઉદ્દવિયા, પરિયાવિયા, કિલામિયા, ઠાણુઓ ઠાણું સંકામિયા અને જીવિયાઓ વવવિઆ. આ દશ પ્રકારે પ્રાણાતિપાત (હત્યા) થાય છે. પુદગલકરણ કેટલા પ્રકારે છે?
ભગવતે વર્ણ–ગંધ-રસ-પર્શ અને સંસ્થાન ભેદ વડે પુદ્ગલકરણ પાંચ પ્રકારે કહ્યું છે. અજીવ હેવાના કારણે પુદ્ગલે જડ હોવા છતાં પણ વર્ણાદિમાં ફેરફાર થતે આપણે પ્રત્યક્ષ અનુભવીએ છીએ. પરમાણુમાં એક વર્ણ—ગંધ-રસ અને બે સ્પર્શ હેવાથી તે કઈ પણ જીવના ભેગમાં ઉપયુક્ત થત નથી તે કારણે જીના પુણ્ય-પાપને આધીન થઈને પરમાણુ