________________
શતક ૧૪ મું : ઉદ્દેશક-૮
આ ઉદ્દેશામાં આઠે પૃથ્વીએની વચ્ચે અંતર કેટલું ? શાલી વૃક્ષ-યષ્ટિકા આદિ મરીને કયાં જશે ? અંખડ પરિવ્રાજક, અવ્યાબાધ દેવ, ઈન્દ્ર કોઇને છેદીને પેાતાના કમ'ફ્લુમાં ભરે તે પણ તેને દુ:ખ નથી અને છેલ્લે જા ભક દેવાનુ વર્ણન છે.
અંતર માટેની વકતવ્યતા :
ગૌતમસ્વામીના પૂછવાથી ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, હે ગૌતમ ! નરકભૂમિની સાત ભૂમિએ અને આઠમી ઇષત્ પ્રાક્ભારા (સિદ્ધશિલા) નામે છે. તેમાં રત્નપ્રભા પૃથ્વી જ્યાં સમાપ્ત થાય છે ત્યાંથી અસંખ્યાત હજાર યેાજનના અંતરે શર્કરાપ્રભા નામે બીજી પૃથ્વી છે. આ પ્રમાણે યાવત્ છઠ્ઠી અને સાતમી માટે પણ જાણવું. સાતમી પૃથ્વી અને અલેાકની વચ્ચે પણ તેટલું જ અંતર જાણવુ. રત્નપ્રભા અને જ્યાતિષ મ`ડળની વચ્ચે ૭૯૦ ચેાજનનુ અંતર છે. ત્યાંથી સૌધર્માં અને ઇશાનની વચ્ચે પણ અસ ંખ્યાત હજાર ચેટજનનુ અંતર છે, યાવત્ અનુત્તર વિમાન સુધી જાવું. અનુત્તર વિમાનથી ષિત્ પ્રાભારા પૃથ્વી કેવળ ૧૨ ચેાજન જ દૂર છે અને ત્યાર પછી કાંઇક એક ચેાજન ગયા પછી લેાકની સમાપ્તિ થાય છે અને અલેાકાકાશ આવે છે.
નોંધ : અનુતર વિમાન અને સિદ્ધશિલાની વચ્ચે ૧૨ યેાજનનુ અંતર છે અને ઔદારિક શરીરના માલિકો કરતાં તે દેવા ઘણા વધારે શક્તિસ`પન્ન હેાય છે. તેમ છતાં છલાંગ મારીને પણ સિદ્ધશિલામાં પગ મૂકી શકતા નથી. આથી જ