________________
શતક ૧૮ મુંઃ ઉદ્દેશક-૯
४१३ ઉત્કૃષ્ટથી નરકમાંથી નીકળીને આ સ્થાનને પ્રાપ્ત કરે તે કારણથી ૩૩ સાગરેપમની જાણવી. છે. મનુષ્યની તેવી રીતે જાણવી. વિશેષમાં સાતમી નરક અને અનુતર સિદ્ધ વિમાનવાસી પણ મનુષ્ય બની શકે છે. '
કેવળજ્ઞાન રહિત બીજા મહાજ્ઞાનીઓને માટે પણ સર્વથા અગમ્ય, તીર્થકર દેવની વાણી સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું કે હે પ્રભે! આપશ્રીની વાણું યથાર્થ છે. આપે કહ્યું તે જ સત્ય છે. અમે નિઃશંક થઈને નિગ્રંથ પ્રવચન શ્રદ્ધામાં લઈએ છીએ એમ કહી પિતાના ધ્યાનમાં સ્થિર થયા.
હાજર
છે. શતક ૧૮ને ઉદ્દેશો નવમે પૂણું. એ annanumannananana