________________
૫૦૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
હાય, કેમકે ૭૦ કોડાકોડી સાગરોપમની સ્થિતિવાળા મેહકર્મીના સૈનિકોની ચારે ખાજુથી ઘેરાયેલા આત્માને કયા ભના સસ્કારી, વિલાસા, પાપા, પાપ ભાવનાએ ક્રોધ-માન-માયા અને લાભ આદિ આપણી સામે કયારે ? કેવી રીતે ? કયા નિમિતે ? આવશે તેની જાણકારી ફાઇને પણ હાતી થ. આ ભવના સરળ ડાહ્યા અને લગેાટ બંધ માનવને કયું નિમિત ક્યારે સતાવશે અને લપસી પડશે તેના ઢગલાખ"ધ કથાનકો શાસ્ત્રમાં સગ્રહાયેલા છે.
પ્રતિક્ષણ જ્ઞાન-વૈરાગ્ય-તપ-જપ અને છેવટે ગુરૂકુળ વાસમાં જાગૃત આત્મા જ પેાતાને બચાવવા માટે અને સ્વાથવશ, માયા વશ કે, માહાદિવસ ઉભા કરેલા નિમિત્તોને ઠોકર મારવા માટે જ જાગૃત બને છે. અને સવથા નિરર્થક અન દંડનું વિરમણ કરવા માટે કિટબદ્ધ બનીને નીચેના નિયમેાને ગ્રહણ કરે છે.
(૧) મારા વેષ, ફૅશનાલીટી, ખેલવાની ચાલાકી કે ચાલની સુંદરતાનાં કારણે બીજા કોઈ પણ જીવને શિયળ, સત્ય કે સદાચારથી ભ્રષ્ટ થવુ' પડે તેવી રીતે મારે વ્યવહાર આજથી રાખીશ નહીં.
(ર) જુગાર (રમી) માંસ ભોજન, શરાખપાન, વેશ્યા કે પરગ્નીગમન, ચારી અને શિકાર આદિ સાતે વ્યસના પાપાપાદક અને વ ક હાવાથી તેના ત્યાગ કરીશ.
(૩) સ્વૈચ્છિક વિહાર કરનારા પશુ-પક્ષીઓને પાળવા માટે પિંજરામાં નાખવા તે સારૂ નથી જ, તેથી આજથી તેવા વ્યાપાર અને વ્યવહારોને ખધ કરીશ.
(૪) અસંખ્યાતા કે અનંત જીવનું હનન થાય તેવા આરભા-સમાર ભા તથા વધારે પડતા પરિગ્રહ મારા જીવનને માટે કંઈપણ કામનેા નથી તેમ સમજી છેોડી દેવા જ હિતાવહ માગ છે.