________________
શતક ૧૯ મુ : ઉદ્દેશક-૩
૫૨૭
,
મૃષાવાદ યાવત્ મિથ્યાત્વ દર્શન નામના ૧૮ પાપસ્થાના હાય છે તથા એક સ્થાનીય પૃથ્વીકાયિકો બીજા સ્થાનમાં રહેલા પૃથ્વી કાયિકાનું હનન કરે છે છતાં પણ તેમને એવા ખ્યાલ હોતા નથી કે ‘ અમે કેઇને મારી રહ્યાં છીએ કે સામેવાળા જીવા મરી રહ્યાં છે આ જીવાને ઉત્પન્ન થવાના સાત લાખ સ્થાનેા છે તે કારણે કાળી માટીના પૃથ્વીકાયિકો અને લાલ માટીના પૃથ્વીકાયિક જીવે સ`થા જુદા છે. માટે બંનેનું મિશ્રણ પરસ્પર ઘાતક બને છે. આ કારણે જ જૈન મુનિઓને માટે નિયંત્ વિધાન છે કે ‘• એક ખેતરમાંથી ખીજામાં જતા કે ગામમાં પ્રવેશ કરતાં પોતાના પગને પૂજીને આગળ જાય.
પૃથ્વીકાયિક જીવા કેવળ નરક ગતિને છોડી શેષ મનુષ્ય, તિય "ચ કે દેવગતિમાંથી નીકળીને પૃથ્વીકાયત્વ પ્રાપ્ત કરે છે. નરકભૂમિથી સીધા પૃથ્વીકાયમાં અવાતું નથી, દેવભૂમિમાં રહેલી સુગ ધી પાણીની વાવડી, ત્યાંના ભાગ સાધના આદિમાં રહેલી આસક્તિના કારણે દેવા પણ પૃથ્વીકાયમાં અવતરી શકે છે.
જધન્યથી અંત હત અને ઉત્કૃષ્ટથી ખાવીસ હજાર વ સુધી પૃથ્વીકાયિકાની સ્થિતિ છે.
વેદના, કષાય અને મારણાંતિક સમુદ્દાતા ત્રણ હાય છે. કેટલાક જીવા મારણાંતિક સમુદ્ઘાત કરીને અને કેટલાક તે વિના પણ મરે છે.
પૃથ્વીકાયના જીવા મરીને નરક અને દેવલાકમાં જતા નથી પણ મનુષ્ય કે તિય"ચમાં જાય છે.
*.
આ પ્રમાણે અકાયિકા માટે પણ જાણવુ વિશેષમાં