________________
શતક ૧૯ મુંઃ ઉદ્દેશક-૪
૫૩૩ - (૧) પહેલા ભાંગામાં નારકે એટલા માટે નથી કે તેઓ મહાભયંકર આશ્રવ કર્મની સેવા કરીને પાંચે ક્રિયાઓમાં પૂર્ણ રૂપે ડૂબેલા હોવાથી નરકગતિમાં અસહ્ય વેદના ભેગવવા છતાં પણ કર્મોની નિર્જરા વધારે કરી શકતા નથી, કેમકે માનવ અવતારમાં લેહીનું બુંદ બુંદ જ્યારે કૃષ્ણ લેશ્યામાં ઓતપ્રેત થાય છે, ત્યારે તે જીવાત્માઓની સર્વ સાધારણ ક્રિયા પણ મહા ચિકણું કર્મોને બાંધનાર બને છે. આ રીતે અતિનિકાચિત કર્મોને બંધ કરેલા તેઓ નરકમાં ક્ષેત્ર વેદના, પરમાધામી વેદના અને પરસ્પર વેદનાઓને ભેગવવા છતાં પણ કર્મોની નિર્જરા વધારે કરી શકતા નથી કેમકે નિયાણાબદ્ધ તે નારકો માર ખાવામાં અને બીજાને મારવામાં જ મસ્તાન બનેલા હોવાથી કર્મોની નિજાનું લક્ષ્ય પ્રાયઃ કરી તેમને હેતું નથી. માટે પહેલા ભાંગામાં નારકને નિષેધ છે.
(૨) બીજો ભાંગે જે મહાશ્રવ, મહાદિયા, મહાવેદના અને અ૫ નિર્જરાખે છે, આમાં નારકે સમાવિષ્ટ થશે, કેમકે તે કમેની નિર્જરા અલ્પ કરનાર છે. - (૩) ત્રીજા ભાંગાને નિષેધ ફરમાવતાં પ્રભુએ કહ્યું કે નારને નિર્જરા અલ્પ હોવાથી આ ભાંગે તેમના માટે નથી. નારકે મહા વેદનાવાળા હેવાથી તેઓને અલ્પ વેદના હતી નથી. આ કારણે પણ ત્રીજો ભાગ તેમને નથી. કદાચ અમુક જ સમય પૂરતી પરમાધામીઓની વેદનાને અભાવ રહેતો હોય તે પણ તેમને ક્ષેત્ર જન્મ અને પરસ્પરેટીરિત વેદના તે હર હાલતમાં પણ અલપ હેાતી નથી. અત્યંત વેદનાને ભેગવનારા હોવાથી તેઓ ચાહે ગમે તેવા બરાડા પાડે, રેવે માથા પછાડે તે પણ હે ગૌતમ! તેઓને કેઈ બચાવનાર