________________
શતક ૧૯ મું : ઉદ્દેશક–ર કૃષ્ણલેશ્યાનો માલિક કૃષ્ણલેશ્યાના ગર્ભને ઉત્પન્ન કરે ?
ગૌતમસ્વામીજી પૂછે છે કે હે પ્રભો ! લેશ્યાઓ કેટલી કહી છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! પ્રજ્ઞાપના સૂત્રના સતરમા પદમાં જે ગર્ભને ઉદેશે કહ્યો છે તે સંપૂર્ણ અહીં સમજી લેવાને છે, તે આ પ્રમાણે :
હે પ્રભે! જે મનુષ્ય અત્યારે કૃષ્ણ લેશ્યાનો માલિક છે તે શું કૃષ્ણ લેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરી શકે છે ?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! કૃષ્ણ લેશ્યાવાળે જીવ કૃષ્ણ લેશ્યાવાળા ગર્ભને યાવત નીલ, કપોત, તેજ, પવ અને શુકલલેશ્યાવાળા ગર્ભને ઉત્પન્ન કરી શકે છે. તથા પુરુષ કૃષ્ણલેશ્યાવાળા હોય અને સ્ત્રી પણ તે સમયે કૃષ્ણલેશ્યાવાળી હેય તે ગર્ભ પણ કૃષ્ણ લેશ્યાવાળ બનશે. આ બધી વાતે અકર્મ ભૂમિ અને કર્મભૂમિ માટે જાણવી. કેવળ અકર્મભૂમિમાં પહે લાની ચાર લેશ્યા જ હોય છે.
નેંધ :- આ પ્રશ્નનો આશય કંઈક આવે હશે, કે જન્મથી લઈને માણસ કૃષ્ણ લેશ્યાવાળે હોય, પરંતુ એ તે નક્કી છે કે માનવની વેશ્યા પ્રતિ સમયે બદલાતી હોવાનાં કારણે સ્ત્રી સહવાસ દરમિયાન તેની લેણ્યા યદિ કૃષ્ણ રહેલી હશે તે ગર્ભમાં બાલક પણ કૃષ્ણ લેફ્સાવાળો જ આવશે. અને તે સમયે યદિ નીલ ગ્લેશ્યા હશે તે ગર્ભમાં નીલલેશ્યાવાળું સંતાન