________________
શતક ૧૮ મું': ઉદ્દેશક-૧૦
૪૯૯
(૨) ખેત, જમીન, મકાન આદિને હવે વધારીશ નહીં, જેટલું છે તેટલામાં સ તાષ માનીશ.
(૩) પશુ આદિ જે મૂક પ્રાણી છે તેની સંખ્યામાં વધારે થવા દઈશ નહીં. કદાચ વધારે થવાનેા પ્રસંગ આવશે તા તે ગાય, ભેંસ આફ્રિને મારા સ્વામીભાઇને આપી દઈશ. પરંતુ કસાઇને કે તેના દલાલેાને એક પણ જનાવર આપીશ નહીં કે વેચીશ નહીં.
ઇત્યાદિ કારણેાથી પરિગ્રહ પરિમાણુવ્રત ખૂબ સાવધાનીથી
પાળીશ.
ગુણવ્રતા :
ઉપર પ્રમાણે પાંચે મેાટા પાપાને અમુક અંશે ત્યાગવા માટે પાંચ ત્રતા સ્વીકારવામાં આવે છે. બીમારી પછીથી આવેલી અશક્તિ ધીમે ધીમે મટીને પુનઃ સશક્ત બનવામાં વાર લાગે છે, તેવી રીતે અન'ત ભવાની મિથ્યાત્વરૂપ તાવની અસરના કારણે અશક્ત થયેલ જીવાત્માને પણ આધ્યાત્મિક શક્તિ ધીમે પ્રીમે આવે છે અને વધે છે. સાધકના ગુરૂકુળવાસ ક્રિ મજ ભુત હશે તેા શક્તિના સંચાર શીવ્રતાથી થતા જશે. ગુરૂકુળવાસાદિની કમજોરી હાય અને સાધક કમજોર હાય તેમ છતાં તે સાધકને આગળ વધવાની ભાવના પણ છે ત્યારે તે આત્મા જેમ જેમ સમજતા થશે તેમ તેમ શક્તિ આવશે અને પાંચે વ્રતામાં જે કાંઈ છુટછાટ રાખી છે તેને પણ ધીમે ધીમે ઓછી કરવાની આદત કેળવશે અને જેટલ' શકચ હશે તે રીતે નિરક પાપેાને બંધ કરશે. પરમ દયાળુ અરિહંત દેશના શાસનમાં આ માટે જ ત્રણ ગુણવ્રતાની ચેાજના સાક અને છે. માવડી પેાતાના બાલુડાને સાથળ ઉપર સુવડાવીને