________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ અને વિકેલેન્દ્રિયની સંજ્ઞાથી સંબધિત થશે અને નારક, તિર્યંચે, મનુષ્ય કે દેવે મરીને તિર્યંચ કે મનુષ્ય અવતારમાં આવવાના હોય તેમને ભવ્ય દ્રવ્ય તિર્યંચ કે મનુષ્ય પણ કહી શકાય છે. શેષ વાણુ વ્યંતર–તિષ્ક–વૈમાનિક આદિને માટે પણ જાણવું. આયુષ્યની સ્થિતિ કેટલી છે?
ભવ્ય દ્રવ્ય નારકેની જઘન્ય આયુષ્ય સ્થિતિ અન્તર્મુહૂર્તની છે એટલે કે અન્તર્મુહૂર્તની આયુષ્ય મર્યાદાવાળા સંશી કે અસંસી મરીને નરકમાં જવાના હોય તે. ઉત્કૃષ્ટથી એક પૂર્વ કરોડ વર્ષની સ્થિતિવાળા સંશી તિર્યંચ કે મનુષ્ય મરીને નરકમાં જવાના હોય તેમની પૂર્વકેટિ આયુષ્ય મર્યાદા જાણવી.
ભવ્ય દ્રવ્ય અસુરકુમારે માટે જઘન્યથી સંજ્ઞી તિર્યંચ કે મનુષ્યને ઉદ્દેશી અંતર્મુહૂર્તની છે અને ઉતરકુરૂ આદિ યૌગલિકેને લઈ ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટથી જાણવી. યાવત્ સ્તનિક દેવે સુધી જાણવું.
ભવ્ય પૃથ્વીાયિકે અન્તર્મુહૂર્તની જઘન્ય સ્થિતિવાળા છે, અને ઉત્કૃષ્ટથી કાંઈક વધારે બે સાગરોપમની કહી છે. આ વાત ઈશાન દેવે માટે જાણવી. દ્રવ્ય અપ્રકાયિકે પણ ઉપર પ્રમાણે જાણવા કેમકે ઈશાન સુધીના દેવે પૃથ્વીકાયિક થઈ શકે છે તે અપ્રકાયિક થતાં પણ તેને કણ રેકી શકવાના હતા?
દ્રવ્ય વાયુકાયિકે, તેજસ્કાયિકે નારકની જેમ જાણવા. દ્રવ્ય પંચેન્દ્રિય તિર્યએ જઘન્યથી અન્તર્મુહૂર્ત અને