________________
શતક ૧૮મુંઃ ઉદ્દેશક-૧૦
૪૭૯ જીવથી છુટો પડતું નથી, માટે પ્રદેશની અપેક્ષાએ જીવ અક્ષય છે. આ પ્રમાણે અવ્યયની કલપના પણ જાણી લેવી.
જવ અનિત્ય પણ છે ?
જીવન અનિત્ય પક્ષ લઈને જવાબ આપતાં ભગવતે કહ્યું કે હે મિલ! ભૂતકાળમાં અનેકાનેક ભવના પર્યાને ઉપગ મારા આત્માને થયું છે. જે મારા આત્માથી જુદો નથી, યાવત્ સીતેર કેડાછેડી સાગરોપમના અસંખ્યાત કે અનંત ભાના ભાવોને ઉપગ આત્મામાં આજે પણ વિદ્ય. માન છે. તેમ વર્તમાનકાળના પર્યાને ઉપગ પણ છે અને ભવિષ્યકાળના પર્યાને ઉપગ પણ આ જીવ જ કરશે. માટે ત્રણે કાળના પર્યાયે ઉપયેગવંત હેવાથી મેં કહ્યું કે ભૂત-ભાવી અને પર્યાયવાળે છું.
કદાચ તને આત્માની અનિત્યતા માટે શંકા થશે તે પણ હે દ્વિજ વર! તું ચિંતા કરીશ નહી. અત્યાર સુધીને ઈતિહાસ તારી આંખ સામે તરવરી રહ્યો છે કે આત્માને એકાંતે નિત્ય માનનારાઓ અને અનિત્ય માનનારાઓમાં ધુરં ઘર પંડિત છે. જેમના ડંડાડી–મુષ્ટા-મુછીને યુદ્ધોથી આપ્ટેએ ભારત દેશ કંટાળી ગયેલ છે. આ પડિતે જ્યારે સામસામા થઈને એક બીજાને ગાળો ભાંડે છે, ગંદા શબ્દો અને અનાર્ય માણસ પણ ન બોલી શકે તેવા બીભત્સ શબ્દો બેલે છે, ત્યારે હું તને પૂછું છું કે આવી પંડિતાઈ કે શાની ભાષા દેશને માટે શા કામની? ખૂબ યાદ રાખજે કે આ દેશમાં પંડિત ઓછા છે, શ્રીમંતે અને સત્તાધારીઓ પણ ઓછા છે, જ્યારે વચલે મધ્યમ વર્ગ પોતાના પેટની ચિંતામાં