________________
૩૯૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩
હતી, શ્રદ્ધાના વિષયભૂત બનાવી હતી અને ધના પ્રકારે વડે મેં આજ રીતે જાણ્યુ હતુ. વસ્તુની સ્પષ્ટતા કરતાં ભગવંતે કહ્યું કે દેવત્વ પર્યાયને પામેલા જીવ રૂપ વાલા જ હાય છે, માટે સકમ સરાગ સવેદ-સમેહ, સલેશ્ય અને સશરીર જીવ અરૂપી હાતા નથી, પણ રૂપવાન એટલે મૂર્ત જ હોય છે. જીવના આ બધા વિશેષણામાં હેતુ, હેતુમદ્ભાવ નીચે પ્રમાણે જાણવા.
દેવતત્યાદિ પાંચા પ્રાપ્ત કરતા જીવ રૂપી હાય છે. ગૌતમ! તને કદાચ એમ થશે કે, સ્વભાવથી જ જે અરૂપી હાય તે રૂપી (રુપવાન) શી રીતે બની શકતા હશે ? અને આવી રીતે પદાર્થોં પેાતાના સ્વભાવ છેડશે તેા લક્ષ્ય, લક્ષણ, હેતુ, આદિની પરિભાષા બગડયા વિના રહેશે નહિ.
ખ્યાલ
ગૌતમ ! તે માટે જ સ્યાદ્વાદ’ સિદ્ધાંત અજોડ છે. અપરાભવનીય છે અને માનવ માત્રને સત્યજ્ઞાન પ્રાપ્ત કરાવવામાં પૂર્ણ સમ છે. કેમકે સંસાર સૌને પ્રત્યક્ષ છે માટે તેની વ્યવસ્થાના કરીને ભાષાવ્યવહાર સાપેક્ષ કરવામાં આવે તે સિદ્ધાંત અને સંસારને કોઈ જાતના વાંધા નથી આવતા, કેમકે સંસારના વ્યવહારને ઠોકર મારીને કેવળ સિદ્ધાંતાથી કોઈ પણ સમસ્યાના નિર્ણય લેવાતા નથી. કદાચ લેવામાં આવશે તે સ`સારના કલેશા વધારે ભડકશે અને શાન્તિ તથા સમાધિ જોખમાશે. તે માટે કેવળ તર્કબુદ્ધિથી સંસારને સમ્યજ્ઞાન આપવા કરતાં તે બ ંનેને સાપેક્ષ બુદ્ધિથી સમજવાની કેશીશ યદિ કરવામાં આવશે તે માનવનુ મન કદાગ્રહ વિનાનુ થતાં સામાજિક જીવનમાં પણ શાંતિ આવશે.
સંસારના કોઇ પણ પદાર્થ ઈત્થભૂત નથી માટે પ્રસંગ