________________
શતક ૧૮ મું: ઉદ્દેશક-૭
૪૫૩ જવાબમાં કહેવાયું કે “આ અર્થ ઠીક નથી” એટલે કે આઠમા શતકના ત્રીજા ઉદ્દેશામાં કહેવાયેલા અર્થ પ્રમાણે કઈ પણ જીવના પ્રદેશને કઈ હણી શકતું નથી, મારી કે કાપી શકતા નથી. દેવાસુર યુદ્ધ શું શાસ્ત્ર સંમત છે?
હે પ્રભે! દેને તથા અસુરને પરસ્પર યુદ્ધ કરવાને અવસર આવતું હશે ?
હા”માં જવાબ ફરમાવતાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! ષાય ઇવ સંસાર: સ મરત્યે સંસાર” આ કારણે ચાર ગતિમાં રખડનારા અને કષાય હોવાથી પરસ્પર વૈર-વિરોધલડાઈ આદિ તત્વેનું હોવું સ્વાભાવિક છે. માટે કહું છું કે દેવેને તથા અસુરને પણ કઈ કઈ સમયે યુદ્ધ હોય છે.
શસ્ત્રો માટે ફરમાવતાં પરમાત્માએ કહ્યું કે દેવે પુણ્યશાળી હેવાથી જે સમયે જે વસ્તુને સ્પર્શ કરે તે શસરૂપે બની જાય છે. યુદ્ધ કરવાના આશયથી તૃણ-કાષ્ઠ આદિને સ્પર્શ કરતાં તૃણ પણ શસ્ત્રરૂપે બનવા પામે છે. જેમ દાઠાની થાળીને સ્પર્શ કરતા જ સુભૂમ ચક્રવર્તીને થાળી શસ્ત્રરૂપે બની ગઈ હતી, તેમ દેને માટે પણ જાણવું. જ્યારે અસુરકુમારે પાસે વૈકિય શક્તિથી વિકલા શસ્ત્રો હમેશાં હાજર જ હોય છે. કેમ કે બીજા દેવે કરતાં તેમનું પુણ્ય કમજોર હોય છે.
પુણ્યકમી હોવાથી દેવે લવણસમુદ્રને, ઘાતકીખંડને કે ચકવર દ્વીપને ચારે તરફ ચક્કર મારીને શીધ્ર પોતાના સ્થાને આવી શકવા માટે સમર્થ છે. ત્યારપછી તે દેવ આગળ જાય છે પણ ચારે બાજુ ફરતે નથી.