________________
શતક ૧૮ મું : ઉદ્દેશક-૮
ઉપયાગવત મુનિને કંઇ ક્રિયા લાગશે ?
રાજગૃહી નગરીમાં સમવસરણસ્થ ભગવંતને ગૌતમસ્વામી પૂછે છે કે, હે પ્રભા ! સયમમાં સ્થિરતાને પ્રાપ્ત થયેલેા મુનિ ઇર્યાસમિતિપૂર્ણાંક યુગમાત્રદૃષ્ટિયુક્ત થઈ રસ્તે જતા હાય અને તેમનાં પગ નીચે કુકડીનું–બતકનુ કે નાનુ કોઈ જીવ આવે અને મુનિના પગથી દખાઈને મરી જાય ત્યારે હે પ્રભુ ! તે મુનિને ઐર્યાપથિકી ક્રિયા લાગશે ? કે સાંપરાયિકી ક્રિયા ?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ ! તે મુનિને સાંપરાયિકી ક્રિયા ન લાગતા કેવળ ઐય્યપથિકી ક્રિયા જ લાગશે. જેનુ વિશદ વર્ણન પહેલા ભાગમાં થઈ ગયું છે.
નોંધ : ક્રિયા દ્વારા થતાં કનુ બંધન પરિણામે ઉપર રહ્યું છે કેમકે જ્યાં ચિકાશ હાય છે ત્યાં જ રજ ચેટે છે પણ સૂકા થાંભલા પર ચોંટતી નથી અને ચાંટે તેા અલ્પ પ્રયત્નથી ખરી પડે છે. તે પ્રમાણે રાગદ્વેષ વિનાના જીવને ક્રિયા થવા છતાં પણ કર્મ બંધન થતુ નથી. સથા નિર્દોષ નાકરના હાથે પારણું અકસ્માત તૂટી જાય અને બાળક મરી જાય તે પણ બાળકને મારવાના ઇરાદા જરા પણ ન હેાવાથી તેના પર હજાર પ્રયત્ના કયે પણ કેસ લાગુ પડતા નથી. એપરેશન થિયેટર પર રાગીને બચાવવા માટે ઘણા પ્રયત્ના કર્યાં પછી પણ તે મરી જાય તા પણ ડાકટર ઉપર ફોજદારીની એક પણ કલમ લાગુ પડતી નથી. બીજી તરફ ખૂનના ઇરાદાથી ધારીયું લઇને બીજાની પાછળ પડનારને પેાલીસ પકડશે અને ખૂન ન કર્યુ·