________________
૪૫૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
દેવાનાં કર્મોની નિરાશ
ભૌતિક સુખમાં મનુએ કરતાં આગળ વધેલા દેવે પણ સંસારી હોવાથી તેમના આત્મપ્રદેશ પર અનંતાનંત કર્મોની શુભ પ્રકૃતિ રૂપ વર્ગણ લાગેલી જ છે. તેમાંથી તેમની નિર્જરને ક્રમ નીચે પ્રમાણે છે :
જે કમશોની નિર્જરા વાનવંતર દેવે એક સે વર્ષમાં કરે છે. અસુરેન્દ્રોને છેડી ભવનપતિ દેવે બસે વર્ષમાં કરે છે, અસુરકુમારે ત્રણ વર્ષમાં, તિષ્ક ચાર સે વર્ષમાં, તેમાંથી સૂર્ય અને ચન્દ્ર પાંચ સે વર્ષમાં, સૌધર્મ અને ઈશાનના દેવે એક હજાર વર્ષમાં, સનસ્કુમારે અને મહેન્દ્રો બે હજાર વર્ષમાં, બ્રહ્મલેક અને લાતક દેવે ત્રણ હજાર વર્ષોમાં, મહાશુક અને સહસ્ત્રાર દેવે ચાર હજાર વર્ષમાં, આનત પ્રાણુત અને અચુત દેવે પાંચ હજાર વર્ષમાં, નીચેના રૈવેયક દેવે એક લાખ વર્ષમાં, ઉપરના ત્રણ લાખ વર્ષોમાં, વિજય–વૈજયંતજયંત અને અપરાજીત દેવે ચાર લાખ વર્ષોમાં તથા સર્વાર્થ સિદ્ધ દેવે પાંચ લાખ વર્ષોમાં અનંત કર્માને ખપાવે છે.
શતક ૧૮ને ઉદ્દેશ સાતમે પૂર્ણ.