________________
શતક ૧૭ મુ* : ઉદ્દેશક-૨
૩૯૭
જવાબમાં કહેવાયુ છે કે ખાસ કરીને કૃષ્ણ, નીલ અને કાપાત લેશ્યામાં રચ્યા-પચ્યા માનવના મનમાં, ઇન્દ્રિયામાં, બુદ્ધિમાં, અને શરીરમાં ગદા તત્વા જ કામ કરતા હોય છે. ફળ સ્વરૂપે તેના આત્મા પણ ગદા જ હોય છે. માટે લેશ્યા વાળા જીવ મેહુકમને ઉત્પન્ન કરનારા છે. અને જ્યાં સુધી આ જીવ શરીરધારી છે ત્યાં સુધી લેસ્યાથી મુક્ત બની શકવાને નથી, આ બધા સાક વિશેષણાને લઇને હું ગૌતમ ! દેવે પણ લેશ્યાવાળા હેાવાને કારણે સમેાહી–સવેદી આદિ હાવાથી રૂપી છે. માટે તેવી અવસ્થામાં તે અરૂપી બનવા માટે અશક્ત છે.
..
સિદ્ધના જીવે અરૂપી છે માટે રૂપિlને કોઈકાળે પણ પામી શકવાના નથી કેમકે “ સિદ્ધાણં નથિ àદ્દો ' સિદ્ધોને શરીર નથી માટે લેશ્યાએ નથી, માડુ નથી, વેદ નથી, કમ નથી, માટે અરૂપી છે. સંસારી જીવ તેવા નથી માટે રૂપી છે.
શતક ૧૭ ના ઉદ્દેશા બીજો પૂ.