________________
૩૯૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહુ ભા. ૩
મનગમતા પુરુષ અને હૈયાના તથા શરીરના નપુંસકાને સ્ત્રી તથા પુરુષ બંનેને ભાગવવાની ઈચ્છા થાય તેને જૈન શાસનમાં વેદ' કહ્યો છે. આવા વેદ કમ જેમને ઉદ્દયમાં વતા હાય કે ઉદીર્ણા કરીને પણ ઉદયમાં લાવવાના કે લાવ્યેા હાય તે પેાતાના વેદકને સવ થા પરાધીન બનીને પેાતાની ઇન્દ્રિયા તથા મનને ગમતા રૂપે, ગંધા, રસા, સ્પર્ધાં અને શબ્દાને મેળવવાને માટે આકાશપાતાળ એક કરતા હેાય છે, છલ-પ્રપંચ તથા માયા જાળમાં રમતા હાય છે અથવા મેળવેલા કે મળેલા તે મનગમતા પદાર્થાને સ્પવામાં, સ્વાદમાં, સૂંઘવામાં, શ્રવણમાં કે દનમાં મનની લાગણીઓને પ્રયત્નશીલ રાખીને બેઠા હાય છે અને તેમ કરતાં તે જીવ મન ગમી વસ્તુ પર રાગ અને બીજા પ્રત્યે નફરત–તિરસ્કાર દ્વારા દ્વેષમાં તણાયા વિના રહેતા નથી.
જીવને વેદકમ કાંથી આવ્યા ?
તે માટે પાંચમે વિશેષણ ‘સમેહ’ મૂકવામાં આવ્યેા છે. અનંત ભવાની અનત જીવા અને અજીવા સાથેની માયાના કારણે જીવમાત્રના પ્રત્યેક પ્રદેશ માહ કથી ઘેરાયેલા છે, જેથી જે સમયે મેહકમના ઉદય આવશે તેવા પ્રકારે ખીજા જીવા કે અજીવા સાથેની માયામાં જીવ મસ્ત બનશે અને માહુના કારણે વેઢ કને ભોગવવાની ઉમ્ર આવતાં કે તે પહેલા પણ અથવા વીતી ગયેલી જુવાનીમાં પણ મનગમતી સ્ત્રી, પરસ્ત્રી, વેશ્યા, કન્યા આદિના શબ્દો, રસા, ગધા અને સ્પર્શની સતામણી તે જીવને ચંચળ બનાવવા માટે અને સતાવવા માટે પ્રતિક્ષણે તૈયાર જ હાય છે, માટે કહેવાયું છે કે મેહકર્મી આત્મા સવેલ ડાય છે.