________________
૪૩૬
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ બીજે અલ્પકર્મી અને અલ્પવેદનાવાળે હોય છે આમ શા માટે ?
કારણમાં કહેવાયું છે કે પહેલે નારક માયા મિથ્યાદષ્ટિ સંપન્ન થઈને ઉત્પન્ન થયેલ છે અને બીજે અમાથી સમ્યગુદષ્ટિ સમ્પન્ન થઈને અવતર્યો છે. આજે પણ આપણે સંસારના માનને પ્રત્યક્ષ કહી રહ્યા છીએ કે, દેવ દુર્લભ મનુષ્યાવતાર મેળવીને પણે તેમનાં જીવનમાં સમ્યકત્વને પ્રકાશ ન હોવાથી તેઓ મેહ, માયા અને મિથ્યાત્વના ઘેર અ ધકારમાં ભયંકરમાં ભયંકર ગુપ્ત કે અગુપ્ત પ્રકારે પાપ કર્મો સેવી રહ્યા છે. બીજાને પણ પ્રેરક બને છે અને બીજાના પાપે જોઈને રાજી રાજી થઈ રહ્યાં છે. જ્યારે બીજા માનવે સમ્યકત્વને પ્રકાશ મેળવેલ હોવાથી ઘર સંસારમાં રહેવા છતાં પણ ઉદાસીનભાવે, ન છૂટકે કરવું પડે છે તેમ સમજીને કરશે, કરાયેલા કર્મોની માફી માગશે. આ કારણે હે ગૌતમ! બંધાયેલા પાપકર્મોમાં ફરક પડવાથી પહેલે નારક મહાકર્મી અને મહાવેદના ભેગવનારે અને બીજો અ૫કમી અને અલ્પવેદનાને ભેગવનાર બને છે.
અસુરકુમારે માટે પણ ઉપર પ્રમાણે જાણવું. મિથ્યાદષ્ટિ સમ્પન્ન અસુરકુમાર દેવલેક પામીને પણ મહાકર્મી, મહાઆશ્રવવાળે અને મહાવેદનાને ભેગવતે પોતાનું આયુષ્ય પૂર્ણ કરે છે. જે સમ્યક્ત્વ સમ્પન્ન હશે તે અસુરકુમાર અપકમી યાવત્ અલ્પવેદનાવાળો હોય છે. * એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવે મિથ્યાદષ્ટિ જ હોય છે. ઉત્તર સમયમાં મરતે નારક કર્યું આયુષ્ય ભોગવશે? - પ્રશ્નને આશય એ છે કે અત્યારના સમયને નારક જીવ