________________
શતક ૧૭ મુ : ઉદ્દેશક-૩
:
૩૯૯
નારકોએ ત્રણે કાળમાં દ્રવ્યંજના કરી છે. કરે છે અને કરશે. આ રીતે”બીજા જીવા માટે પણ જાણી લેવું,
નારક ક્ષેત્રૈજના, અર્થાત્ નારકો નરકભૂમિના ક્ષેત્રમાં રહીને ત્રણે કાળની એજના કરે છે. કાળેજના, નરકભૂમિમાં રહેવાના કાળ દરમ્યાન ત્રણે કાળની એજના કરે છે. ભવેજના, નરકના ભવમાં રહીને કરે છે. ભાવૈજના, ઔદાયિકાદિ ભાવેામાં રહીને કરે છે. આ પ્રમાણે બીજી ગતિએનું પણ જાણવું.
ચલના સંબંધીની વક્તવ્યતા
હે પ્રભુ ! ચલના કેટલા પ્રકારે કહી છે ?
ભગવતે શરીર, ઇન્દ્રિય અને યાગને લક્ષ્ય કરીને ત્રણ પ્રકારની ચલના કહી છે. ચલના પણ એક પ્રકારનું કંપન જ છે. જે એજનાથી વધારે સ્પષ્ટ હેાય છે. પાંચ શરીરને લઈને શરીર ચલના પાંચ પ્રકારે છે. ઔદારિકાઢિ શરીરના ચલનમાં તપ્રાયેાગ્ય પુદ્ગલેનુ તે તે રૂપે ગ્રહણ કરવું તે શરીર ચલના છે. સ્પર્શેન્દ્રિયાદિની ચલનામાં તપ્રાયેાગ્ય ઇન્દ્રિયાનુ' તે તે રૂપે ગ્રહણ થવુ' તે ઇન્દ્રિય ચલના છે. યોગ માટે પણ ઉપર પ્રમાણે જ જાણવું.
વિષયને સ્પષ્ટ કરતાં ભગવતે કહ્યું કે, ઔદારિક શરીરમાં રહેલા જીવા જ્યારે નવા નવા શરીર પ્રાયેાગ્ય દ્રવ્યાને ઔદારિક શરીર રૂપથી પરિમાવે છે તેને જ ઔદારિક ચલના કહે છે. જે ભૂતકાળમાં પણ જીવે કરી છે, વમાનકાળમાં પણ કરે છે અને ભાવીમાં પણ કરશે. આજ રીતે પાંચ શરીર ઇન્દ્રિયા અને યાગ માટે પણ જાણવું.