________________
શતક ૧૬ મુ' : ઉદ્દેશક-૮
૩૬૭
ન્દ્રિયાના ઘણા દેશે, એઇન્દ્રિયના એક દેશ અથવા બંનેના અનેક દેશે। અથવા ત્રીંદ્રિયના એક દેશ આદિ. તે વિદિશામાં દેશ તથા પ્રદેશથી, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય અને આકાશા સ્તિકાયના છ ભાંગા અને કાળ સમયના એક ભાંગા એમ સાતની સંખ્યામાં અરૂપી અજીવા છે, જ્યારે ચરમભાગમાં કાળ સમય ન હેાત્રાથી છ અરૂપી ભાંગા જાણવા. વિશેષતા એટલી જ કે ચરમભાગનાં પહેલા ભાંગામાં અતીન્દ્રિયના પ્રદેશ હાતા નથી, કેમકે કેવળી સમુદ્રધાત સમયે પ્રદેશેાની વૃદ્ધિ અને હાનિ રૂપવિષમતા હોવાથી ચરમભાગમાં ઘણા દેશેાના સંભવ છે પણ એક દેશ હાતા નથી.
ઉપર પ્રમાણે જ દક્ષિણ-ઉત્તર અને પશ્ચિમ દિશા તથા ઊર્ધ્વ અને અાદિશા માટે પણ પૂર્વની જેમ સમજવું.
પરમાણુએની શક્તિ વિશેષતા :
હે પ્રભુ ! પૂર્વીદશાના ચરમાંતથી પશ્ચિમ દિશાના ચરમાંત સુધી, પશ્ચિમ દિશાના ચરમાંતથી પૂવિદેશાના ચરમાંત સુધી, ઉત્તરથી દક્ષિણ સુધી, દક્ષિણથી ઉત્તર સુધી, ઉર્ધ્વ દિશાથી અધાદિશા સુધી અને અધાદિશાથી ઉ`દિશા સુધી પુદ્ગલ પરમાણુ એક સમયમાં ગમન કરવા માટે સમ છે ?
જવાબમાં ભગવંતે કહ્યું કે પૂર્વદિશાના ચરમભાગમાં રહેલા ચરમભાગ સુધી જઈ શકે છે, માટે જાણવુ.
હે ગૌતમ ! એક સમયમાં પરમાણુ પશ્ચિમ દિશાના આ પ્રમાણે મૃધી દિશાએ