________________
શતક ૧૬ મું : ઉદ્દેશક-૮ લેકના ચરમભાગે શું જીવાદિ છે?
હે પ્રભે! શું લેક વિશાળ છે?
ભગવંતે કહ્યું કે હે ગૌતમ! લેક ઘણે જ વિશાળ છે. બારમા શતકમાં કહ્યું છે તેમ અસંખ્યય જન કેડીકેડી પરિક્ષેપની અપેક્ષાએ જાણવું.
હે પ્રભો! પૂર્વ દિશા તરફના લેકના ચરમ પ્રદેશમાં શું જીવે છે? જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! લેકને ચરમભાગ એક પ્રદેશાત્મક હેવાથી, અસંખ્યાત પ્રદેશમાં અવગાહન કરનાર જીવ ત્યાં હેત નથી, પરંતુ જીવના પ્રદેશની અવગાહના ત્યાં હોય છે. પુગલ સ્કંધ તથા ધર્માસ્તિકાયાદિના દેશ પ્રદેશોને પણ સદ્ભાવ છે. અર્થાત્ ચરમ ભાગમાં જીવેના દેશ-વિદેશ છે તથા અજી પણ છે. કારણમાં કહેવાયું છે કે એક પ્રદેશમાં જીવના દેશ-પ્રદેશે તથા પુદ્ગલ સ્કંધ પણ રહે છે.
ચરમભાગમાં જીવના જે પ્રદેશ છે કેમકે ત્યાં ના દેશની જ સદ્દભાવના છે અથવા એકેન્દ્રિય જીવના અનેક પ્રદેશ અને બેઈન્દ્રિય જીને એક પ્રદેશ કહેવાયું છે. યદ્યપિ ત્યાં બેઈન્દ્રિય જીવના દેશ હોતા નથી, પરંતુ કેઈક બેઈન્દ્રિય જીવ એકેન્દ્રિયમાં જન્મવાનો હોય ત્યારે મારણતિક સમુદ્રઘાતની અપેક્ષાએ આ કથન છે. દેશમા શતકના આગ્નેયી દિશા માટે જે કહેવાયું છે તે અહીં સમજવું, જેમકે એકે.