________________
શતક ૧૬ મુંઃ ઉદ્દેશક-૬
૩૫૫ સ્વપ્નમાં જે વસ્તુ જેવાઈ હોય, જેમકે કેઈએ સ્વપ્નમાં પિતાના હાથમાં અમુક વસ્તુ જોઈ હોય તે જાગ્યા પછી પણ તેના હાથમાં તે વસ્તુને અનુભવ થાય તે દષ્ટાથવિસંવાદી સ્વપ્ન કહેવાય છે અને સ્વપનમાં શણગારેલ હાથી આદિ જોયા. હોય તે પ્રમાણે કાળાંતરે પણ તેને મેટો હોદો (અધિકાર) પ્રાપ્ત થાય છે તે ફળાવિસંવાદી સ્વપ્ન કહેવાય છે. (૨) પ્રતાના સ્વપ્નદર્શન:
જે લાંબાકાળ સુધી રહે છે અર્થાત ઉપરના સ્વપ્ન કરતાં આ સ્વપ્ન લાંબા કાળ સુધી રહે છે. જેના ફળે સાચા પણ હોય છે અને ખોટા પણ હોય છે. (૩) ચિતા સ્વપનદર્શન:
જાગૃત અવસ્થામાં જે વસ્તુ સાંભળી હોય, જોઈ હોય કે સ્પશી હેય તે વસ્તુ સ્વપ્નમાં જોવાય તે ચિંતા સ્વપ્નદર્શન છે. (૪) તવિપરીત સ્વપન : | સ્વપ્નમાં જે જોવાયું હોય, તેના વિપરીત ફળ મળે. જેમકે કેઈએ સ્વપ્નમાં પિતાનું શરીર વિષ્ટાથી ખરડાયેલું જોયું હોય પણ જાગ્યા પછી તેને સુગંધી પદાર્થોની પ્રાપ્તિ થાય. અથવા સ્વપ્ન મગાયન કર્યું હોય તે જાગ્યા પછી રેવાનું મળે છે. નૃત્ય કર્યું હોય તે વધ અને બંધન થાય છે. હસ્યા હોઈએ તે જાગ્યા પછી શેક સંતાપ મળે અને પઠન કર્યું હોય તે કલેશ કંકાસને અનુભવ થાય છે. (૫) અવ્યક્ત સ્વપ્ન :
એટલે કે સ્વપ્નને અનુભવ અસ્પષ્ટ થાય છે અથવા જાગ્યા પછી ભૂલી જવાય તે આ સ્વપ્નને આભારી છે.