________________
શતક ૧૬ મુઃ
ઉદ્દેશક-૬
૩૫૭
કર્માધીન જીવને દનાવરણીય કર્મ પણ સતામાં પડેલુ હાવાથી નિદ્રા આવવી સ્વાભાવિક છે. તે સમયે ઇન્દ્રિયા નિદ્રાધીન થાય છે અને મન જેમાં વિશ્રાંતિ લે છે એટલે કે વિચારશક્તિ જ્યાં સમાપ્ત થાય છે તે જીવ સુપ્તાવસ્થાને માલિક કહેવાય છે અને ઇન્દ્રિયા જ્યાં પેાતાના કાય પ્રત્યે કાર્યાંચિત છે તે જાગૃત અવસ્થા કહેવાય છે. ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે ઉપરની બન્ને અવસ્થાઓમાં સ્વપ્નાએ આવતા નથી, પરંતુ વચલી અવસ્થા જેમાં મન કાંઈક વિકલ્પે કરવા શક્તિમાન છે અને ઇન્દ્રિયા પાતાના કર્મોથી વિરામ પામે છે ત્યારે તે માનવ કાંઈક જાગતા અને કાંઈક સુતેલા હાય છે, તે સમયે સ્વપ્નસૃષ્ટિનુ દર્શન કરે છે.
દ્રવ્ય અને ભાવનિદ્રા :
દશ નાવરણીય કમ ના જોરદાર હુમલાને લઇને ઓછેવત્તે અશે જે નિદ્રા આવે તે દ્રવ્યનિદ્રા કહેવાય છે અને અવિરતિની ઝપટમાં ફસાઇને જીવાની જે ચેષ્ટા થાય છે તે ભાવનિદ્રા કહેવાય છે. કેમકે વિરતિધર અને અવિરતિધર રૂપે જીવા એ પ્રકારના હેાવાથી ચાવીસે દંડકાના જીવા ભાવનિદ્રાની અપેક્ષાએ સુપ્ત પણ હેાય છે અને જાગૃત પણ હેાય છે. સવતિના અભાવવાળા જીવા પ્રાયઃ કરી સુપ્ત જેવા જ હોય છે અને સવરિત સ`પન્ન ભાગ્યશાળીએ સદૈવ જાગૃત છે. તથા કાંઈક વિરતિ કાંઇક અવિરતિમાં રહેલા જીવે વિરતિની અપેક્ષાએ જાગૃત છે અને અવિરતિની અપેક્ષાએ સુપ્ત છે.
નારક જીવે। વિરતિના અભાવવાળા હાવાથી સુપ્ત જ છે. કેમકે ત્યાં સ` અને દેશવિરતિના અભાવ છે. યાવત્ ચતુરિન્દ્રિય જીવા સુધીના જીવા સુપ્ત છે.