________________
શતક ૧૬ મુ' : ઉદ્દેશક-૬
પ્રાણેન્દ્રિય શું ગુણોના ગ્રાહક છે ?
કેતકી આદિ પદાર્થાંમાં સુગંધ હેાય છે અને તે ગધ દ્રવ્ય નથી પણ ગુણ છે. જે દ્રવ્ય વિના કોઈ કાળે સ્વતંત્ર રહી શકતા ન હેાવાથી તે ગતિ-આગતિ કરી શકતા નથી.
૩૬૩
ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભો! તે કષ્ટપુટમાં, કેતકીમાં, તમાલપત્રમાં, દાલચીની(તજ)માં કે તગરના કાષ્ઠમાં જે પવન વાય છે તેના દ્વારા તેમાં રહેલા તે સુગંધાને શુ ઘ્રાણેન્દ્રિય ગ્રહણ કરી શકે છે ?
જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગૌતમ ! તે તે કાષ્ઠમાં સુગંધ ગુણ રહેલા હેાવાથી કાષ્ઠના પુદ્ગલા સાથે તે ગધગુણ મિશ્રિત થઈ ગયા હેાય છે માટે તે ઘ્રાણેન્દ્રિયને જ્યારે મળે છે ત્યારે તેનું ગ્રહણ થાય છે. એકલા ગધ ગતિ વિનાના હાવાથી ઘ્રાણેન્દ્રિયના ગ્રાહક નથી.
બગીચામાંથી આવનારી સુગ'ધ સાથે પુષ્પાદિના રજકણુ જ હાય છે, તેમ ઉકરડા કે સંડાસમાંથી આવનારી દુગ ધ સાથે ઉકરડાના કે વિદ્યાના પરમાણુએ અવશ્યમેવ મિશ્રિત
થયેલા હાય છે.
શતક ૧૬ ના ઉદ્દેશા છઠ્ઠો પૂ
L