________________
શતક ૧૬ મું ઉદ્દેશક-૧
૩૩૧ ભાઈએ આમ કર્યું તે સારું થયું, સેના-ચાંદીના ભાવે ચેડા મંદા પડે તે હું પણ મંદીને દાવ રમતે જાઉં. બેશક ! દેશવિરતિધરને “રેfમ મિ"ની મર્યાદા હેવાથી પિતાના અનિવાર્ય કાર્યોની કે કારણેની અનુમોદના તે છેડી શકતું નથી, તે પણ સર્વથા નિરર્થક, હિંસક, આર્તધ્યાન કે રૌદ્રધ્યાનને વધારનારા કાર્યોની અનુમોદના શા માટે?
આ કારણે જ કહેવાયું છે કે ભાવ વિરતિના અભાવમાં પાપના દ્વાર ઉઘાડા જ રહેવા પામશે, તે માટે ભાગ્યશાળી સાધકે ગુરુકુળવાસ, સ્વાધ્યાય, તપ, ત્યાગ, જ્ઞાન, ધ્યાન, જાપ આદિ સદનુકાનેથી ભાવેન્દ્રિયોને તથા ભાવ મનને–સંયમિત કરવા માટે જ ભગીરથ પુરુષાર્થ કરે હિતાવહ છે.
જીવ અધિકરણી છે? અધિકરણ સ્વરૂપ છે ?
પાંચ ક્રિયાની જે પ્રરૂપણા કરી છે તેમાંથી બીજી અધિ. કરણી કિયા ત્યારે જ બની શકશે કે જ્યારે અધિકરણ અને અધિકરણ વિદ્યમાન હોય; માટે ગૌતમસ્વામી પૂછે છે કે હે પ્રભે! જીવ શું અધિકરણી છે? અધિકરણ સ્વરૂપ છે? જવાબમાં ભગવંતે ‘હા’ કહી અને કારણ આપતાં કહ્યું કે અવિરતિના કારણે જીવ અધિકરણ અને અધિકરણ સ્વરૂપ એટલે સ્વયં અધિકરણ રૂપ છે. જfઘત્રિયનેતિ-સઘિર' જેનાથી આત્મા દુર્ગતિ તરફ જવાવાળે થાય તે અધિકરણ બે પ્રકારે છે.
(૧) શરીર અને ઇન્દ્રિને આંતર અધિકરણ કહેવાય છે. - (૨) શાદિ બાહ્ય અધિકારણ છે.