________________
શતક ૧૫ મું: ઉદ્દેશક-૧
3०८ પૂજનીય અને માનનીય બને છે, યાવત કલ્યાણ, મંગળ અને દેવતુલ્ય બને છે. તે હે ગે શાળ! તમે તે મહાવીર પ્રભુ પાસે મુંડાયા છે, સાથે રહ્યાં છે, માટે તેમની વિરૂદ્ધમાં તમારે કાંઈ પણ બેલવું ન જોઈએ. આવી રીતના હિતકારી વચનો સાંભળીને પણ અતિ રુષ્ટ થયેલા ગશાળે તેલેક્યા દ્વારા તે મુનિને બાળી રાખને ઢગલે કરી નાખ્યા અને મહાવીર પ્રભુને જુદા જુદા પ્રકારે ગાળો દીધી. તે સમયે સુનક્ષત્ર મુનિ ગોશાળાને પ્રતિકાર કરે તે પહેલા શાળાની તેજેશ્યાના શિકાર બન્યા. અત્યંત દગ્ધ થયેલા તે મુનિ દેવાધિદેવ મહાવીરસ્વામીને સમીપે આવ્યા, વંદન-નમન કરી ત્રણ પ્રદક્ષિણ દઈને, પાંચ મહાવ્રતનું પુનરુચ્ચારણ કરી બધાએ શ્રમણોને તથા શ્રમણુઓને ખમાવે છે, શરીરની ભયંકર પીડા હોવા છતાં પોતાના આત્મામાં સમાધિસ્થ બની અરિહંતનું શરણ, સિદ્ધોનું શરણુ, કેવળી પ્રજ્ઞપ્ત ધર્મનું શરણ સ્વીકારતે તે મુનિ દેવલેકને માલિક બને છે.
કઠેર-નિંદક-હિંસક આદિ શબ્દોથી મહાવીર સ્વામીને ગોશાળે કહ્યું કે, હે કાશ્યપ ! તું સમજી લેજે હું તારે મંખલીપુત્ર ગોશાળ શિષ્ય નથી. જવાબમાં ભગવંતે કહ્યું કે, હે ગોશાળ! તારે આ અનુચિત વ્યવહાર મારી સાથે કરે ન જોઈએ, કેમકે મેં તને દીક્ષા આપી છે, શિક્ષા આપી છે, જ્ઞાન વિજ્ઞાન આપ્યા છે અને મારા લીધે તારી ખ્યાતિ પણ થઈ છે. શાળ! તારા આત્માને ખ્યાલ કર.
મિથ્યાત્વમેહનીય કર્મથી પૂર્ણરૂપે વ્યાપ્ત થયેલે આ બધી હિતકારી વાત સાંભળવા માટે તૈયાર ન હતે, માટે કોધથી ધમધમતા તે ગોશાળે સૌ જીવેને અભયદાન દેનાર,