________________
શતક ૧૫ મુંઃ ઉદ્દેશક-૧
૩૦૧ ઘણે જ પ્રસન્ન થયા. વંદન કરીને કહ્યું “તમે જ મારા ધર્માચાર્ય છે, હું અંતેવાસી છું. આમ કહેવા છતાં પણ ગૌતમ! મેં તેના વચનને આદર કર્યો નથી, સ્વીકાર કર્યો નથી, માટે મૌન રહ્યો.
ત્યાર પછી પુનઃ નાલંદાના મધ્યભાગમાં થઈને તંતુવાય શાળામાં આવ્યું. બીજું માસક્ષમણું કર્યું અને “આનંદ” ગાથાપતિને ત્યાં વિપુલ અને ઉત્તમ સામગ્રીથી પારણું કર્યું. ત્રીજા માસક્ષમણનું પારણું “સુનન્દ” ગાથા પતિને ત્યાં કર્યું. ત્યાર પછી ચોથા માસક્ષમણનું પારણું નાલંદાના બહાર ભાગમાં કેલ્લાક સન્નિષ ગામ હતું, જ્યાં વેદ-વેદાંતને પારંગત જ્ઞાન વિજ્ઞાનથી પૂર્ણ “બહુલ” નામના બ્રાહ્મણના ઘરે કર્યું. મને જોઈને તે બહુલ રાજી થયે, મારે સત્કાર કર્યો. બહુમાનપૂર્વક વંદન-નમન કરીને પરમાત્રથી પારણું કરાવ્યું હતું. પંચદિવ્ય આદિની વાતે પહેલાની જેમ જાણું લેવી.
તત્વાય શાળામાં મને ન જેવાથી તે શાલકે રાજગૃહી નગરીમાં મારી તપાસ કરી, પણ મારે શબ્દ કે છીંક પણ તેને સાંભળવા મળી નહીં (અદશ્ય માણસની તેના શબ્દ અને છીંકથી પણ ખબર પડે છે કે આ શબ્દ અને છીંક તે માણસની છે.) તેથી તે પાછા તત્વાય શાળામાં આવ્યા અને પોતાના પહેરવાના વસ્ત્રો, ઉતરીય વસ્ત્રો, પાદુકા અને ચિત્રપટ બીજા કે બ્રાહ્મણને આપી દીધા અને મૂછ–દાઢી આદિનું મુંડન કરાવી નાલંદાના બહાર ભાગથી તે ચાલ્યા અને કેલ્લાક સન્નિવેશમાં આવ્યું. જ્યાં તે ગામના બધાએ બ્રાહ્મણે મારી પ્રશંસાસત્કાર-વંદન-નમન આદિ કરી રહ્યાં હતાં. આ પ્રમાણે સાંભળીને ગશાળાના મનમાં વિચાર થયે કે મારો ધર્માચાર્ય શ્રી
-
મ :
:
'
'
,
.
,*
*