________________
શતક ૧૩ મું ઉદ્દેશક-૮
૨૨૫ રજ ચંચ્યા વિના રહેતી નથી. જૈન શાસન તે પ્રક્રિયાને કર્મબંધન કહે છે. ખાધેલા ખેરાકને અમુક ભાગ લેહીરૂપે, માંસરૂપે, મેદરૂપે, હાડકાંરૂપે યાવત્ શુક કે રજરૂપે નિર્ણિત થઈ જાય છે, તેવી રીતે નવાં બંધાતાં કર્મોના પણ ચાર વિભાગ પડી જાય છે. તેને જ પ્રકૃતિ (સ્વભાવ) રસ, સ્થિતિ અને પ્રદેશ કહેવાય છે. જુદા જુદા અધ્યવસાયેથી બંધાયેલાં કર્મોને સ્વભાવ એકરૂપ નથી હોતે પણ આઠ રૂપે હોય છે. જેમકે–
(૧) ચૈતન્ય સ્વરૂપ આત્માના ચૈતન્ય(જ્ઞાન)ને જે અવરોધે તે જ્ઞાનાવરણીય.
(૨) દર્શન સ્વરૂપી આત્માને દર્શન અવધના અનુભવે થાય તે દર્શનાવરણીય.
(૩) શુદ્ધ સ્વરૂપી આત્માને જેનાથી સુખ–દુઃખના અનુભ થાય તે વેદનીય.
(૪) પિતાની મૂળ સ્થિતિનું ભાન થવા દે નહિ તેમ શુદ્ધ સ્વરૂપનાં પ્રકટીકરણમાં પણ પથ્થર ફેંકતે રહે તે મેહનીય કર્મ.
(૫) સુખ-દુઃખના ભંગ માટે શરીરની રચનામાં રહેલું પાર્થ ફક્ય નામકર્મના કારણે છે.
(૬) જીવનું ઉંચનીચપણું ગેત્રિકર્મને આધીન છે. (૭) ચારે ગતિમાં રખડપટ્ટી કરાવનાર આયુષ્યકર્મ છે.
(૮) જીવનની બધી વાતેમાં અવરોધ કરે તે અંતરાયકર્મ છે.
આ પ્રમાણે અધ્યવસાયને આધીન થઈને કર્મોને બાંધતા