________________
૨૨૮
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
જઘન્ય વચ્ચે મધ્ય આયુના સ્વામી બન્યા, જ્યારે મનુષ્ય અવતારોમાં ૪૩૦ લાખ પૂર્વાયુ પૂરા થયા છે.
એક પૂર્ણાંમાં ૭૦૫૬૦૦૦૦૦૦૦૦૦૦ આટલા વર્ષાના સમાવેશ થાય છે. આવા ચારસો લાખ અને ૩૦ લાખ પૂર્વ
જાણવા.
શરીરની સુખાકારીના પાપે બાંધેલુ' ચારિત્ર મોહનીય પણ કેટલાયે સાગરોપમ પૂર્ણ કર્યાં પછી ખસે છે અને તે જ ભવમાં આંધેલા નીચ ગેાત્રના ઉય ઠેઠ મહાવીરસ્વામીના ભવમાં ઉતિ થાય છે. આની વચ્ચે લગભગ કાડાકોડી સાગરોપમના સમય પૂરું થયેા છે. આ કારણે સૂક્ષ્મદશી જૈન શાસને કર્માંની ઉત્કૃષ્ટ સ્થિતિ આ પ્રમાણે કહી છે. જ્ઞાનાવરણીય, દશનાવરણીય, વેદનીય અને અંતરાય કર્મની ૩૦ કોડાકોડી સાગરોપમની છે. નામ અને ગાત્ર કમની ૨૦ કોડાકોડી સાગરોપમ અને મેહનીય ક` ૭૦ કોડાકોડી છે અને આયુષ્યકમ કેવળ ૩૩ સાગરોપમની મર્યાદાવાળુ છે.
લેસ્યાઓની સ્થિતિ અનિયત હેવાથી બંધાયેલા કે મંધાતા કર્માંમાં રસ (કર્મામાં ફળ દેવાની યાગ્યતા) પણ વિચિત્ર પ્રકારે થાય છે. જેમકે-બ્રાહ્મણુ સંસ્કૃતિના ચક્કરમાં ફસાયેલા રાજાએના જમાનામાં દશેરાના દિવસે હજારો માણસોની વચ્ચે શરાબપાન કરાવેલા પાડાને ભાલાએ દ્વારા અત્યંત દયનીય પદ્ધતિએ મારવામાં આવતા હતા. ક્રિયા એક જ છે છતાં પણ હજારો માણસાના અધ્યવસાયેા જુદા જુદા હેાવાથી કેટલાક ક્રૂર લેશ્યાવાળા થઇને પાડાને ભાલા મારે છે. કેટલાક કુતૂહલમાં આવીને, જ્યારે કેટલાકાને કેવળ જોવામાં જ મજા પડે છે અને "ઊભા ઊભા તાલીઓ પાડ્યા કરે છે, જ્યારે ખીજાએ હિંસક