________________
શતક ૧૪ મું ઉદ્દેશક-૨
२४७ ભગવાન જાણે કેટલાય છે સાથે વૈર બાંધવાનું કારણ બને છે. ઉપર પ્રમાણે પ્રત્યક્ષ દેખાતી સંસારની માયાજાળને જોયા પછી આ ભવમાં અને આગળના ભામાં સુખી થવું હોય તે પિતાના ભાગ્ય ઉપર વિશ્વાસ રાખીને બધાય તેફાને છોડવા માટે મહાવીર સ્વામીના ફરમાવેલા બારવ્રત સ્વીકારવા, પાળવા અને વ્રતથી દેદીપ્યમાન જીવન બનાવવું, આનાથી અતિરિક્ત સુખી થવા માટે બીજે માર્ગ નથી.
મેહકર્મના ઉદયે થનારા તેફાને બીજા ભાગમાં ચર્ચાઈ ગયા હોવાથી અહીં પિષ્ટપેષણ કરવાની આવશ્યકતા નથી. યક્ષાવેશ ઉન્માદ કદાચ એક ભવ પૂરતું જ હોવાથી વધારે કષ્ટદાયક નથી, પરંતુ મેહકર્મથી ઉત્પન્ન થતે ઉન્માદ અત્યંત દુજેય હોવાથી કષ્ટસાધ્ય છે અથવા અમુક જીને માટે અસાધ્ય પણ બની શકે છે. માટે જ ભવપરંપરાને બગાડનારે છે. ઉદીર્ણ કરીને ભડકાવી દીધેલે ઉન્માદ માનવજીવનમાં પશુતા લાવ્યા વિના રહેતું નથી. અનંતાનુબંધી કષાયને લઈ ઉદીર્ણપૂર્વકના મેહદયમાં સમ્યકત્વને નાશ, વ્રતને હાસ, માનવતાને સર્વનાશ પ્રાયઃ કરીને નકારી શકાતો નથી.
મેહકર્મના સ્વાભાવિક ઉદયમાં માનવનું મન બેકરાર કે બેકાબુ પ્રાયઃ થતું નથી, જ્યારે પર રમણુઓને-કન્યાઓને, વિધવાઓને ગંદી ભાવનાથી ફેસલાવવામાં આવે છે ત્યારે સૂતેલા અજગરની જેમ ભડકાવી દીધેલું મેહકર્મ તેના માલિકના મન-વચન-શરીર આદિને મર્યાદાતીત બેકાબુ બનાવ્યા વિના રહેતું નથી અને તેમ થતાં તેમને ઉન્માદ કદાચ મૃત્યુનું કારણ પણ બની શકે છે.
સ્વસીના ભગવટામાં અતિશય કામાંધ બનીને તીત્રાનુ