________________
શતક ૧૩મું : ઉદ્દેશક-૪
નરકગતિની વિશેષ વક્તવ્યતા :
નરકભૂમિએ સાત છે. સૌથી છેલ્લી સાતમી નરકભૂમિમાં પાંચ આવાસે છે તે આ પ્રમાણે-કાળ, મહાકાળ, રૌરવ, મહારૌરવ અને અપ્રતિષ્ઠાન,
છઠ્ઠી નરકભૂમિના આવાસો કરતાં સાતમીના આવાસ લંબાઈ અને પહેાળાઈની અપેક્ષાએ વધારે વિસ્તૃત છે. ક્ષેત્ર વિશાળ છે માટે વધારે અવકાશને અનુભવ કરે છે. સાતમી નરકમાં નારકોની સંખ્યા એછી છે કેમકે છઠ્ઠી ભૂમિમાં બીજી ગતિએમાંથી આવનારા જીવેાના પ્રવેશ ચાલુ છે ત્યારે સાતમી માટે બધાયે જીવાના પ્રવેશ નથી. તેથી છઠ્ઠી કરતાં સાતમીના નારકા ઓછા છે. તેથી એક બીજાનું સંઘટ્ટન નથી, પીડન નથી અને ધક્કામુક્કી પણ નથી. તેમ છતાં સાતમીના નાર મહાકી, મહાક્રિયાવત, મહા આશ્રવવાળા અને મહાવેદના ભાગવવાવાળા હોય છે. કારણમાં જગ઼ાળ્યું છે કેમહાક જીવા :
મનુષ્યાવતારમાં કે મત્સ્યાવતારમાં તે જીવાએ મેાહ, માયા, કામ, ક્રોધ આદિના કારણે મહા ભય'કર ચીકણાં અને નિકાચિત કાં ખાંધેલાં છે અને જે પ્રકારે કર્માં ઉપાજેલાં હુંય તે પ્રમાણે નરકમાં જઈને પણ તેઓ મહાકર્મી હેાય છે. ‘ તાંદુલ ’ એટલે ‘ ચાખા-ચાવલ ’ તેના જેવ ું શરીર ધરાવનાર તાંદુલ મત્સ્ય મોટા સમુદ્રમાં મગરમચ્છની આંખની પાંપણ ઉપર જ જન્મે છે. છતાં પણ માનસિક વિચારધારાએ અત્યંત ફ઼િલઇ