________________
શતક ૧૩ મુંઃ ઉદ્દેશક-૭
૨૧૧ છે, અને જીવ દ્વારા કાયતકરણરૂપ કાયને સમય વ્યતીત થયા પછી પણ મૃત શરીરમાં કાર્ય હોય છે.
કાયરૂપે ગ્રહણ થયા પહેલાં પણ કાયનું ભેદન દ્રયકાયની અપેક્ષાએ થાય છે, કેમકે પુદ્ગલેને ચય અને ઉપચય પ્રતિ સમયે થતું રહે છે અને મુઠ્ઠીમાં ભરેલી રેતી જેમ ક્ષણે ક્ષણે સુરતી જાય છે તેમ શરીર ગ્રહણ કરવાના સમયે શરીરનું ભેદન થાય છે તથા કાય સમય વ્યતીત થયે કાચને ભેદ થાય છે.
પરમાત્માએ શરીર સાત કહ્યાં છે. (૧) ઔદારિક (૨) દારિક મિશ્ર (૩) વૈકિય (૪) વૈક્રિય મિશ્ર (૫) આહારક (૬) આહારક મિશ્ર (૭) કાર્મણ.
મરણ વકતવ્યતા :
જ્યાં જ્યાં જીવન છે ત્યાં ત્યાં મરણ અવશ્યભાવી છે. અમરફળનું ભેજના કે અમૃત ઘૂંટડાનું પાન તે બિચારા કવિએની કલ્પના માત્ર જ હોય છે. અથવા કેઈની ખાનદાનીમાં ચાર-પાંચ દશ પેઢી સુધી ટૂંકા આયુષ્યવાળા જીવે જમ્યા હોય છે અને બીજાને ત્યાં ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળા મનુષ્યને જન્મ થયો હોય છે, ત્યારે ટૂંકા આયુષ્યવાળા કહેશે કે આ જીવ મારા બાપના સમયમાં હાજર હતા. યાવત્ દાદા પરદાદા તેના દાદા આદિ અમારી આઠ-દશ વેઢીએ આ માણસને