________________
શતક ૧૨ મુઃ ઉદ્દેશક-૧૦
૧૩૯
બીજી દૃષ્ટિ પર્યાયાસ્તિક નયની. એટલે વિદ્યમાન દ્રવ્યની વિચારણા ન કરતાં તે દ્રવ્ય જે જે પર્યાચામાં રહેલું હોય તે પર્યાયેાની જ વિચારણા કરવી.
'
જેમકે આત્મા નિત્ય છે. ’ આવે ભાષાવ્યવહાર એટલા માટે સત્ય છે કે દ્રવ્યની દૃષ્ટિએ આત્મતત્ત્વ નિત્ય તથા શાશ્વત જ છે.
9
6
6
અને આત્મા અનિત્ય છે. ' આવે। ભાષાવ્યવહાર પણ એટલા માટે સત્ય છે કે આત્મામાં રહેલા સહભાવી ગુણા અને ક્રમભાવી પર્યાયે પ્રતિ સમયે નવા નવા આવતા રહે છે અને જતા રહે છે, માટે પર્યાયેા તરફ જ દૃષ્ટિ રાખીને આત્મા અનિત્ય છે. ’આવા ભાષાવ્યવહાર પણ સત્ય હાય છે. દ્રવ્યવની અપેક્ષાએ આત્મા અરૂપી' છે પણ જુદા જુદા પર્યાયાના કારણે તેમાં હલન ચલન દેખાતુ હાવાથી આત્માને ‘રૂપી’ કહેવામાં પણ જૈન શાસનને ખાધ નથી. આમ અને પ્રકારે કરાતા ભાષાવ્યવહાર જ સાપેક્ષ ભાષણ છે, જે સર્વથા સત્ય છે. આ સીધુ સાદું ‘તત્ત્વ અનાદ્ધિ કાળથી ભાષામાં ખેલાય છે અને સંસારનું પ્રાણી માત્ર પેાતાની મેળે સમજી જાય છે. પરંતુ જ્ઞાન જ્યારે વક્ર મિથ્યાત્વ વાસિત, વિપરીત કે સ'શયી બને છે ત્યારે આ સીધી સાદી વાત તેમાં રહેલા ખીજા પર્યાયાના સથા તિરસ્કાર કરી કેવળ એક જ પર્યાયને જોવાની આદત. જેમકે- આત્મા નિત્ય જ છે. અરૂપી જ છે. ' આવા પ્રકારના ભાષાવ્યવહાર દ્રવ્યમાં રહેલા બીજા પર્યાયેાની અપેક્ષા નહિ રાખતાં હોવાના કારણે નિરપેક્ષ ભાષાવ્યવહાર કહેવાય છે, જે સર્વથા જુઠો અને પ્રપચી ભાષાવ્યવહાર છે, જેના કારણે સંસારના કલેશેા, કકાસા,
6
', '