________________
શતક ૧૩ મુ' : ઉદ્દેશક–૧
૧૬૭
વિરેધ, કમ્મના ઉદય હેાવાથી ક્રોધની સ`ભાવના હેાય છે. પણ માન કષાય કાઇક સમયે હાય છે અને કાઇક સમયે નથી હાતા.
પ્રત્યક્ષ દેખાતા આ સંસારમાં પણ આપણે અનુભવી રહ્યા છીએ કે ભય'કરમાં ભયંકર પાપકમાં ભાગવનારા કે પાપકર્મોની ઉદ્દીૉમાં પૂર્ણ મસ્ત રહેનારા જીવાને માન-અપમાન કે સ્વમાન જેવું કંઇ હાતુ નથી.
(૧) ગણિકાક પરસ્ત્રીગમન કે પરપુરૂષગમન કરનારને પેાતાના પુરૂષત્વનું કે સ્ત્રીત્વનુ, ખાનદાન કે ધર્મનું સ્વાભિમાન હોય એવુ` કોઇએ જોયું છે ?
(૨) કસાઇખાને કે પેાતાના ઘરમાં બકરાં, ઘેટાં, કુકડા આદિ જનાવરોનો વધ કરનારા કસાઈ, શિકારી, શરાબી, જુગારી, રમી રમનારા શ્રીમત પુત્રા આદિ જીવાત્માઓમાં સ્વાભિમાન જેવું કંઇ પણ દેખાય છે ખરું ? કેવળ મિથ્યાભિમાન કદાચ દેખાય છે.
(૩) ખેાટાં તાલમાપ-વ્યાજના ધધા કરનારાએમાં, દાણુચારી કે રાજ્ય વિરૂદ્ધ કર્યાં કરનારાઓમાં તથા કસાઈ, શરાખી દુરાચારીઓ સાથે વ્યાપારાદિ કરવામાં જીવન યાપન કરનારાએમાં પોતાના આયત્વનું, જૈનત્વનું રતિ માત્ર પણ અભિમાન હાય છે એવુ કોઇએ જોયુ ? કયાંય પણ અનુભવાય છે?
કેવળ મિથ્યાભિમાન, હઠાગ્રહ, દુરાગ્રહ, સમાજમાં ભાંગતાડ કરવાના કુલક્ષણા સિવાય બીજું કઈ પણ કાઈ જોઈ શકેતુ નથી.
ઈત્યાદિ ઉદાહરણાથી જાણી શકાય છે કે તેવા જીવાત્માએ મનુષ્યભવ પૂર્ણ કરીને જ્યારે નરકગતિના અતિથિ બન્યા