________________
૫૦
૬
-
ય
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ પૃથ્વીનાં નામે. તેનાં ગોત્રનાં નામે. ધર્મા
રત્ન પ્રભા વંશા
શર્કરા પ્રભા
વાલુકા પ્રભા અંજના
પંક પ્રભા રિષ્ટ
ધૂમ પ્રભા માધવ્યા
તમઃ પ્રભા માધવી
મહા તમ: પ્રભા
છે
શિલા
જ
૮
*
6
આપણે જાણીએ છીએ કે વ્યક્તિનું નામ જૂદું હોય છે અને સંબોધન બીજા નામે થાય છે. પ્રથમ ગણધર શ્રી ઇન્દ્રભૂતિ જન્મનું નામ છે અને ગૌતમ તેના ગોત્રનું નામ છે. એટલે કે ઘણી વ્યક્તિઓ પિતાના શેત્રના નામે જ પ્રસિદ્ધ હોય છે, તેવી રીતે નરક ભૂમિઓ પણ પિતાના ગેત્રના નામે જ પ્રસિદ્ધ હોવાથી રત્નપ્રભા આદિના નામે સંબોધાય છે. જેમકે રત્નપ્રભામાં રત્નોની, શર્કરા પ્રભામાં કાંકરાઓની, વાલુકાપ્રભામાં રેતીની, પંકપ્રભામાં કાદવની, ધૂમપ્રભામાં ધૂમાડાની, તમ પ્રભામાં અંધકારની અને મહા તમઃપ્રભામાં ગાઢ અંધકારની-અધિકતા હોવાથી તેમનાં નામે સાર્થક છે. છઠ્ઠી અને સાતમી એટલે તમઃ અને મહા તમઃ પ્રભામાં પ્રભાને અર્થ વૃતિ કે કાંતિ લેવાનું નથી, પરંતુ અંધકારને જ અર્થ લેવાને છે.
નરક ભૂમિઓ પ્રાપ્ત થવામાં પહેલાના ભામાં સ્વાર્થાન્ત, લેભાંધ, વિષયાંધ કે મેહાંધ બનીને બીજા જી સાથે વધારે પડતા આચરેલાં વૈર-વિરોધમારફાડ, ઈર્ષ્યા, અદેખાઈ, ચેરી, બદમાસી, ચાડી, વિશ્વાસઘાત, ક્રુર મશ્કરી, દ્રોહ, પ્રપંચ કે બીજા સાથે જીભાજોડી આદિના કારણે નરકભૂમિમાં ઉત્પન્ન