________________
૧૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહે ભા. ૩
દેવ કહેવાય છે, જેમાં નાગકુમાર, સુવર્ણ કુમાર, વાયુકુમાર, ઉદધિકુમાર આદિ દેવા અને તેમના ઇન્દ્રો ભવનપતિ દેવ કહેવ ય છે. વ્ય'તર, વાણવ્યંતર, કિંનર, કિંપુરુષ, યક્ષ, પ્રેત, ડાકણ, શાકિની, રાક્ષસ, તિય`ગ ભૃભક આદિ દેવા બ્યંતર કહેવાય છે. સૂર્ય ચંદ્ર નક્ષત્ર તારા અને ગ્રહ દેવા જ્યાતિષી દેવ છે. ૧૨ દેવલાકના વૈમાનિકો, હું ચૈવયેક દેવા અને ૫ અનુત્તર દેવા જેમાં બ્રહ્મલાક પણ સમાવિષ્ટ છે તે વૈમાનિક કહેવાય છે. ઉપરના બધાયે દેવાને જન્મ છે, મરણ છે, આધિ વ્યાધિ અને ઉપાધિ છે; માટે કેવળજ્ઞાન વિનાના આ દેવા કેઇ કાળે પણ ૩૩ કરોડ દેવા ભેગા મળીને પણુ કોઇને કેવળજ્ઞાન અપાવી મેાક્ષ પ્રાપ્ત કરાવી શકતા નથી
પાંચેય દેવામાં ઉત્પાદની વતવ્યતા :
(૧) ભવ્ય દ્રવ્યદેવ—
ગૌતમસ્વામીના પ્રશ્નથી ચારે ગતિના કયા કયા જીવા મૃત્યુ પામીને ઉપર કહેલા પાંચે દેવામાં ઉત્પન્ન થાય છે તેની વિગત વિસ્તારથી કહેવામાં આવી છે.
પ્રશ્ન-ડે પ્રભા ! ભવ્ય દ્રવ્યદેવે કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું નરકગતિમાંથી ? (તય ચગતિમાંથી ? મનુષ્યગતિમાંથી ? કે દેવગતિમાંથી વ્યવીને ભવ્ય દ્રવ્યદેવા થાય છે ? આ પ્રશ્ન છે અને આગળ પણ એજ પદ્ધતિના પ્રશ્નો છે.
જવાખમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ ! ચારેય ગતિમાંથી નીકળીને જીવા ભવ્ય દ્રવ્યદેવ તરીકે ઉત્પન્ન થાય છે. ( અહીં અવાંતર ભેદો જાણવા માટે પ્રજ્ઞાપના સૂત્રનું છઠ્ઠુ વ્યુત્ક્રાન્તિ પદ્મ જોવા માટેની ભલામણ કરવામાં આવી છે. ) પૃથ્વીકાયિક