________________
૨૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩
હવે આપણે શાસ્રીય વચનથી માયા નાગણનાં પરાક્રમે
જોઇએ ઃ
(१) स्वपरव्यामोहोत्पादक शाठ्यं माया
સ્વ એટલે પેાતાની જાતને અને પર બ્યામેાહ ઉત્પન્ન કરાવે તેવું શાક્ય, શતા, પેાલીટીકલ જીવન માયા છે.
(ઉત્તરા• ૨૬૧)
એટલે બીજાને લુચ્ચાઈ અને
(આવ૦ ૪૩)
(જ્ઞાતા ૨૩૮)
(२) सर्वत्र स्ववीर्यं निगूहनम् माया
(३) पदवंचनबुद्धि: माया
(४) परवंचनाभिप्राय: माया
(५) अनार्जवम् माया
(પ્રજ્ઞા૦ ૩૩૫)
(६) मायाविषयं गोपनीयं प्रच्छन्नमकार्यं कृत्वा नो आलोचयेत् सा माया
(ઢાણા ૧૩૭)
ઈત્યાદિક સૂત્રોથી જણાય છે કે માયા અને માયાવી જીવન અસાધ્ય રોગની તુલનામાં આવે છે.
(૪) લાભ કષાય :
ભૂખડી ખારશ જેવા લાભકષાયને રાક્ષસની ઉપમા આપવામાં આવી છે, જેમાં બધાંય દૃણા, પાપા, અપરાધે અને પ્રપચાના સમાવેશ શકય બને છે. નાટકના થિએટર પર એક જ વ્યક્તિ જેમ જુદાં જુદાં રૂપે આવે છે, તેમ લેાભરાક્ષસ પણ વ્યક્તિના જીવનમાં જુદાં જુદાં રૂપે આવે છે. પુત્રલાભ, દ્રષ્યલેાભ, સત્તાલેાભ, વસ્ત્રાભૂષણલાભ, ઇજ્જતલેાભ, વિષયવાસના લેાભ ઇત્યાદિકરૂપે લેભ નામના રાક્ષસે જીવમાત્રને કે દેવમાત્રને