________________
૩૮
- શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ ભૂતને-જીને-
સને, “પુરિયાવળિયાણ, સોયાવાયા, નૂરાવળયા, તિgramયાણ, fપટ્ટાવાયા–આ છ પ્રકારે પીડા ઉપજાવી શકે તેમ નથી. કેઈ જીવને મરણરૂપ દુઃખ દેવું, ઈષ્ટ વિયેગ કરાવવો, શેક સંતાપ દે, બીજાના શરીર પર અસર થાય તેવી રીતે આંખમાંથી આંસુ પડાવવાં, હાથ, લાકડી કે લાતથી બીજાને મારવા, અને ઘણા પ્રકારે પીડા ઉપજાવવી તે હિંસા છે, પાપ છે. અને હિંસક માણસ આખાય સંસારને શત્રુ છે. જેના માથે શત્રુઓ વધારે હોય છે તે ભવાંતરમાં પણ મહાદુઃખી બને છે. આ કારણે જ તે માણસો ઊંઘતા રહે તે ઘણું પાપોથી પિતાની જાતને બચાવી શકે છે.
હવે એનાથી વિરૂદ્ધ જે ભાગ્યશાળીઓ ધાર્મિક છે, ધર્મના વાતાવરણને ઉત્પન્ન કરે તેવી ભાષા બોલે છે, અહિંસક ભાવના માલિક છે, તેમનું જાગતા રહેવું વધારે સારું છે. “સંસારને વિષમય બનાવવા કરતાં અમૃતમય બનાવવું જોઈએ.” આદિ નીતિવા કરતાં પણ પિતાના આત્માને હિંસા-અસત્ય–ૌર્ય – મૈથુન અને પરિગ્રહાદિ પાપકર્મો રૂપ વિષકુંડમાંથી બહાર કાઢી અહિંસા-સંયમ તથા સદાચારરૂપ અમૃતકુંડમાં લઈ જવો એ વધારે સારું અને સત્ય તત્વ છે. બેશક ! જીવનવ્યવહારમાં વધારે ઊંઘવું હરહાલતમાં પણ સારું નથી, તેમ છતાં સંસાર વ્યવહાર કરતાં પણ ધાર્મિકતા વધુ ઉત્કૃષ્ટ છે. અહિંસક–સત્યવાદી અને પ્રામાણિક માનવ સૌથી પહેલા ધાર્મિક છે.
સબળત્વ અને નિર્બળત્વ માટેની વક્તવ્યતા ? છે એવી જ રીતે દયાના સાગર, જીવમાત્રની વૃત્તિઓના મૂર્ણ જ્ઞાતા, ભગવાન મહાવીરસ્વામીએ કહ્યું કે, “યદિ જીવન