________________
૧૨૪
તત્ત્વયીની પ્રસ્તાવના.
કરોળિયા પાતાના તંતુઆવડે બહાર નીકળે છે, જેવી રીતે ન્હાના ન્હાના તણખા અગ્નિમાંથી બહાર નીકળે છે,તેવી રીતે એ આત્મામાંથી સઘળા પ્રાણ, સઘળા લેાક, સઘળા દેવતાઓ, સઘળાં પ્રાણિયા મહાર નીકળે છે. ’
97
(૮) સ, સા. પૃ. ૨૭૬ માં—— શતપથ બ્રાહ્મણ-સા અઘ્યાયવાળુ અથવા સા રસ્તાવાળું છે, એ ઋગ્વેદથી ખીજે નખરે વૈદિક સાહિત્યના આખા ક્ષેત્રમાં સૌથી વધારે અગત્યના ગ્રંથ આ છે.”
( પૃ. ૨૮૩ ) થી “ પરમાત્માના સ્વરૂપના વિચાર એ સધળાં ઉ.ષષોનુ' મુખ્ય તત્ત્વ છે, ઋગ્વેદના પુરૂષમાંથી ધીરે ધીરે આત્મનના વિચારોના ઉદ્ભવ થયા. સૃષ્ટિના રચનાર પ્રજાપતિમાંથી ભૂતમાત્રના આદિકારણુ એવા નિર્ગુણ બ્રમ્હના વિચાર ઉત્પન્ન થયા. એ ક્રમનું છેવટમાં છેવટનું પગથિયું તે આ ઉપનિષદમાં આપણે જોઇએ છીએ. વેર્ માં વામન એના અ` શ્વાસ એટલેાજ થાય છે. ઉદાહરણ તરીકે-વાયુને વણુના આત્મન્ કહેવામાં આવ્યે છે. બ્રાહ્મણેામાંજ એ શબ્દના જીવ એવા અથ થયા.
એક ઠેકાણે આત્મન્ ઉપર જેના આધાર ગણવામાં આવ્યા છે, તેવા Pાળ ની દેવતાઓની સાથે એકતા સ્થાપવામાં આવી છે. અને એવી રીતે વિશ્વના આત્મન્ હાવાની કલ્પના ઉદ્ભવી છે. રાતપથ પ્રાક્ષળના એક મેડા રચાયલા કાંડમાં ( ૧૦,૬,૩) આ આત્મન્ ના વિચાર વધારે ખિલવવામાં આવ્યા છે. અને એ આત્મન્ વિશ્વમાં સત્ર વ્યાપીને રહ્યો છે. એવું એના વિષે કહેવામાં આવ્યું છે. વૈશ્ માં વ્રણ ( નાન્યતરજાતિ) એના અથ કર્થના ’ અથવા ‘મજ્જિત ' એથી વિશેષ કાંઈ પણુ થતા ન્હાતા પણ જૂનામાં જૂનાં પ્રાશનો માં પણ પ્રાર્થના, વિપ્ર અને યજ્ઞમાં પ્રગટ થતી. માત્રિક વિશુધ્ધિના અથ એ શબ્દમાં દાખલ થએલા આપણે જોઇએ છિયે. ઉપનિષદોમાં પ્રકૃતિ ને સચેતન કરનારૂ પવિત્ર તત્ત્વ એવા એ શબ્દના અથ થાય છે. એ શબ્દના પાછલા ઇતિહાસ લાંબા છે અને હિંદુસ્તાનના ધાર્મિક વિચારની ઉત્ક્રાંતિનુ સઘળું તત્ત્વ આ એક શખ્સના ઈતિહાસથીજ સૂચવાય છે. ગામન અને પ્રા એ બેઉ' શબ્દથી જે વિચારા દર્શાવાય છે તેને ઉપનિષદ્યામાં સાધારણ રીતે એકજ ગણવામાં આવ્યા છે. પણ ખરૂ શ્વેતાં પ્રશ્ન એ વધારે પ્રાચીન શબ્દથી વિશ્વમાં વ્યાપી રહેલા પરમતત્વનું સૂચન થાય છે. અને આત્મન્ એ શબ્દથી માનવીમાં પ્રગટ થતા ચૈતન્યનું ભાન કરાવે છે. અને જ્ઞાત પરથી અજ્ઞાત પર જવું એ સિધ્ધાંતને અનુસરીને આત્મન્ એ વિશેષ જાણીતા તત્ત્વને પ્રશ્ન એ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org