________________
પ્રકલ્સ ઉર મું. જેને ૧૪ રને આવી મળે તેજ ચક્રવર્તી
૧૩
મણિરત્ન તે ચાર અંગુલ લાંબું અને બે અંગુલ પહેલું વૈર્ય રત્નમય ઉપર ત્રણ હાંસ અને નીચે છ હાંસ, હેય છે તે છત્ર અને ચર્મ રનના મધ્ય છત્રના તૂબે મુકેલે બાર જન સુધી સેનામાં પ્રકાશ આપે, અને ગુફામાં પ્રવેશ કરતાં ગજરનના કુંભ સ્થલે મુકેલે પ્રકાશ આપે અને તીર્ય અને મનુષ્યના કરેલાં ઊપદ્રવને દૂર કરે અને સર્વ રેગેને પણ નાશ કરે અને કાને બાંધેલ સંગ્રામમાં જય અપાવે, સદા અવસ્થિત વન સખે ૧૧, બારમું કાંગણી રત્ન આઠ સૌણક પ્રમાણ, સમચતુર, વિષાપહારી, જ્યાં સૂર્ય ચંદ્રની પ્રજા પસાર ન કરે ત્યાં ગુફા માંહે એ પ્રકાશ કરે છે, વળી ચકવતી ઓગણ પચાસ મંડલ કરે છે તે જ્યાં સુધી ચક્રવર્તી રહે ત્યાં સુધી રહે. તેરમું ખડગ રન તે બત્રીશ અને ગુલના પ્રમાણુવાળુ હચ. ૧૩, ચઉદંડ રત્ન તે એક, નામ પ્રમાણ તે મહા ચત્નથી વાપર્યો હેય તે હજાર જન સુધી ઉડે વય અને ભૂમિકાનું વિદારણ કરે એ સર્વે મલી ૧૪ ન જાણવાં. તે એકેક હજાર ચક્ષથી અધિષ્ઠિત હોય છે.
પૂર્વ પુણ્યના વેગથી અગાધ શક્તિવાળાં ૧૪ રત્ન આવી મલતાં, છ અંડ રાજ્યના ભકતા ચક્રવતી ગણાય છે. તે પ્રમાણે ૭ રને આવી મલતાં અખંડિત પણે ત્રણ ખંડ રાજ્યને ભંગ કરનાર વાસુદેવ રૂપે ગણાય છે તે સાત 'ને નીચે મુજબ છે –
चकं १ खग्गं २ च धणू ३ मणिय ४ मालाः ५ तहा गया ६ संखों ए ए सत्तउ रयणा सोर्सि वासुदेवाणं ॥ २२९
ભાવાર્થ—-એક ચક્ર અને બીજું ખડગ, આ બે પ્રસિદ્ધ છે. ત્રિજુ મારંગ ધનુષ, અને શુ મણી, પાંચમી માળા તે આભરણું વિશેષ, છઠી ગદા: કૌમુદી નામે, સાતમે પાંચ જન્ય શંખ, તેની ની બાર જન સુધી થાય એ સાત રને સર્વ વાસુદેને હોય છે તેથી જ તેઓ વાસુદેવ તરીકે ગણાય છે. '
मुलं-चकं, छत्तं, दंडं तिन्नि वि एयाई वाममित्ताइ । चम्म दुहथ्थदीहं વાં અંગુઠા કરી | ૨૦ |
, ' . " a૩ શા મg, તાદ્ધ ત ર જિat
૨૩ જુથમાળા સુઘવાથી I૨૩
આ બે ગાથા ૧૪ રત્નના પ્રમાણની છે તે પ્રમાણ પૂર્વે કહી બતાવ્યું છે તેથી અહીં ફરીથી કહેવાની જરૂર નથી. અને વાસુદેવના સાત રત્નના સંબંધે તેનું મહાભ્ય શાસ્ત્રાંતરથી જોઈ લેવાની ભલામણ કરીએ છિએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org