________________
પ્રકરણું ૩૫ મું. અનેકાંત વાદના આશ્રય લેનારા નકારા. ૨૮૩
अधिकं भेद निर्देशात् (२०१/२२)
સૂત્રના ભાષ્યમાંઃ~~ ચાયાયંત મિત્રો નોંન ભક્તિ તથા વામી ननु भेदाभेदो कथं परस्पर विरूद्धौ सभवेतां ? नैष दोष:--
श्रमात श्वेत् प्रतीयेत् कोविरोधोऽय मुच्यते विरोधे चाविरोधेच प्रमाणं कारणं मतं ॥
(રૃ. ૧૦૨)
भेदाभेदयोर्हि सर्वप्रमाण सिध्यत्वा दुपपत्ति:
ઉપરના વાકચામાં બ્રહ્મ પ્રપંચ અને જીવ બ્રહ્માના ભેદભેદને ઉલ્લેખ સ્પષ્ટપણે બતાવેલે છે:
-
66
bud
:
તથા “ નેઃ રાણવાચ '' (૨ ૧ ૧૮,
શુકલ પર
આ સૂત્રને ભાષ્ય પૃ. ૫૦૧ માં છે તેના ભાષા—અવસ્થા અને અવસ્થાવાલાના આપસમાં અત્યંત ભેદ નથી ! 66 •॰ અહીં શુકલ અને પટ રૂપ ધમ ધર્મી, આપસમાં અત્યંત ભિન્ન નહીં છે કિંતુ એક છેત સંસારમાં કેઇ દ્રવ્ય ગુણ નથી, અને કેઇ ગુરૂ દ્રવ્ય વિનાના (સ્વતંત્ર) નથી, કિ ંતુ દ્રવ્ય અને ગુણુ સાથેજ ઉપલબ્ધ થાય છે, આ ઉપલબ્ધિજ ભેદાભેદની વ્યવસ્થાપક છે. તથા કાય કારણના ભેદાભેદ અનુભવ સિદ્ધ છે. અભેદ સ્વરૂપજ ભેદ છે, જેમ સમુદ્ર રૂપથી જે (જલના) અભેદ પ્રતીત થાય છે. તેજ તરગ રૂપથી ભિન્ન ભિન્ન દેખીએ છિએ. તર ંગાદિની કાઇ પાષણાદિમાં ઉપલબ્ધિ નથી થતી, એજ માટે તે અધી જલનીજ શક્તિયેા છે. શકિત્ત અને શકિતવાલાને ભેદ્યાભેદ ઉપલબ્ધજ છે. એટલા માટે સ પદાર્થ એક અને અનેક તથા પરસ્પરમાં નતા અત્યત્ત ભિન્ન છે, અને ન અભિન્ન, કિંતુ ભિન્ના ભિન્ન છે. એ વાતને સિદ્ધ કરવાને માટે અમારી પાસ તા–પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણે જ પ્રમાણ ઉપસ્થિત છે, તમારી પાસ ક્રાઇ પ્રમાણુ નથી ઇત્યાદિ.
ન
આ સિવાય ભાસ્કરાચાયે—જીવ બ્રહ્મને જે ભેદાભેદ માન્યા છે તેને પણુ તે સર્વથા યોકિતકજ નથી માનતા, કિંતુ શ્રુતિ સિદ્ધ પણ ખત્તાવે છે.
તેમના ભાષ્યનુ તે સ્થલ પણ જાણવા ચેાગ્ય છે. તેઓ કહે છે કે-એ કદી નથી થઇ શકતુ કે સ્ત્રીના વચનની પેઠે શ્રુતિ વચનના અનાદર કરી શકાય. જ્યારે એક શ્રુતિ અભેદનું કથન કરે છે અને બીજી ભેદત્તુ, તેા પછી એ કયાંને ન્યાય છે કે એકને માનવી અને ખીજીના અનાદર કરવા. માટે બન્નેનેાજ સ્વીકાર કરવા ઉચિત છે. એટલા માટે ભેદ અને અભેદ એ બન્ને જ ગ્રહણ કરવા ઉચિત છે. આ બધા લેખાથી પ્રતીત થાય છે કે ભાસ્કરાચાય અનેકાંતવાદ ને અથથી ઘણી માટી સીમા સુધી પ્રતિપાદક અને સમÖક છે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org