________________
પ્રકણું ૩૫ મું.
અનેકાંતવાદનો આશ્રય લેનારા દર્શન કરો.
૨૮૧
તેજ રૂપથી જે તેણે અસત્ કહીએ તારે તે સત અસનું એક સ્થાનમાં રહેવું ન પણ બની શકે, પરંતુ અમારું મંતવ્ય તેવું નહી છે. અમે તે જે રૂપથી કાર્યને સત્ કહીએ છે તેજ રૂચથી તેણે અસત્ નહી, કેતુ રૂપાંતરથી અસત્ બતાવીએ છિએ, ઉત્પત્તિથી પૂર્વ કાર્ય, કારણ રૂપથી સત્ અને કાર્ય રૂપથી અસત્ છે. શું આ વાત અનુભવ સિદ્ધ નથી? શું અનુભવ સિદ્ધને પણ કદી અલાપ થઈ શકે છે? એટલા માટે ઉત્પત્તિથી પૂર્વ કાર્યને સત્ એમ અસત ઉભય રૂપ માનવામાં કઈ હરકત નથી. કારણ રૂપથી સવ અને કાર્યરૂપથી અસવ એમ સત્વા સર્વ અને જ અપેક્ષા ભેદથી ઉત્તિથી પૂર્વ કાર્ચમાં માની શકાશ છે એમાં વિરોધની કેઈ આ શંકા નથી.
એ વિના વેદાંત અને વૈશેષિ સૂત્રોની વૈદિક વૃત્તિમાં અને સિદ્ધાંતને એથી પણ અધિક રૂપથી પુષ્ટિ કરેલી છે. જુવે પૂ. ૯૭ થી ગ્રંથકારની મુશ્કેલી ટપમાં નેધ.
વૈદિક મુનિએ, ઉપરના લેખમાં અનેકાંતવાદના સમર્થનમાં બાકી શું રાખી છે ? તેમને એકજ પદાર્થને અપેક્ષા કૃત ભેદથી સદસત ઉભય સ્વીકાર કર્યો છે તે જ પ્રમાણે જેના દર્શનને અનેકાંતવાદ વસ્તુમાં સત્વ સત્વને માને છે તે પછી વૃથા આક્ષેપ કરવામાં વિશેષ ચાતુરી શું કરીને બતાવી?
| સુપ્રસિદ્ધ તાર્કિક રઘુનાથ શિરોમણિએ તે ત્યાં સુધી લખી દીધુ છે કેઅર્થાત ઘટ રૂપથી પટ નથી, એ પ્રતીતિ છે લેકમાં છે તે તેણે વહસ્પતિ પણ નહી હટાવી શકે? તે બીજા શું હટાવી શકવાના હતા ?
તથા વક્ષમાં કપિસોગ અને તદડભાવ-કપિસ ગાડભાવ, એ પ્રમાણે ભાવ અને અભાવને અવછેદક ભેદથી એક સ્થાનમાં માનીને દીબ્રિતિકારે પણ અનેકાંતવાદના સમર્થનમાં કાંઈ કમી રાખી હેય તેમ અને પ્રતીતિ નથી થતી.
વેદાંત દર્શનમાં અનેકાંતવાદ પ૯૪ થી વેદાંત દર્શનમાં અનેકાંતવાદની ચર્ચા કઈ જગ પર સ્પષ્ટ રૂપથી તે કઈ જગપર અપષ્ટ રૂપથી લખાઈ તે જરૂર છે.
વ્યાસદેવ પ્રણીત બ્રહ્મ સૂપર અનેક ભાષ્ય અને ટીકાઓ લખાઈઓ છે તેમાં ભાસ્કરાચાર્ય વિરચિત પણ એક ભાષ્ય છે તેમાં “ તાતુ સમન્વચ” (૧-૧-૪) સૂત્રના ભાગ્યમાં લખ્યું છે–પશુ મેમે વિરોષ ફરિ સંsfમપીચ મનહવિત प्रमाण प्रमेय तत्त्वस्येदं चोद्यम् ।
36 *
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org