________________
૩૨૮
તત્ત્વત્રયી-મીમાંસા. : ૨ ખંડ. દુર્ભાગ્યવશથી સર્વે આ સમયે મલતા નથી તેમાંથી જેટલા ગ્રંથ આજ ઉપલબ્ધ થાય છે તે જૈન સાહિત્ય ભંડારના એક અમુલ્ય રત્ન છે. એમને ન્યાયખંડનખંડખાદ્ય અને સ્વાદ છે. કલ્પલતા આદિ ગ્રંથો ને દેખાવાનું જે વિદ્વાનને સૌભાગ્ય પ્રાપ્ત થયું હશે તે નિસ્યદેહ અમારા આ કથનને પુર્ણપણાથી સમર્થન કરશે, એમને સમય વિક્રમની સત્તરમી અઢારમી સદી સુનિશ્ચિત છે. ગુર્જર ભાષાના વીરસ્તવ ને એમને વિ. સં. ૧૭૩૩ ની વીજય દશમાએ સમાપ્ત કર્યું. એ ઉપાધ્યાય નય વિજ્યના શિષ્ય હતા. એના પ્રકાંડ વિદ્વાન ના માટે જઈને જનતા એટલે ગર્વ કરે તેટલે ઓછો છે. . . . . વૈદિક વિદ્વાન
કર્ણદ ઋભિવૈશેષિક સુત્રેના કર્તા કહ કિયારે થયા તેને પુર્ણ નિશ્ચય હજુ સુધી નથી થયું. કેટલાક ઐતહાસીકેનું અનુમાન છે કે વૈશેષિક દર્શનની રચના ગામના ન્યાય સુત્રોથી પ્રથમ થઈ છે. (૧) અને બીજા એથી ન્યાય દર્શનથી પછીનું કહે છે, અને તેની ન્યુનતાના પુરક માને છે (૨) પરંતુ વાસ્તવિક તથ્ય હજું ગણાય છે. જેમ કે અધિકપણાથી પુરા તત્વોના પરિષ્કૃત વિચારો પર અવલંબિત છે. ?
. . . . પ્રશસ્ત પાદાચાર્ય- ' ' . - વૈશેષિકે સૂત્રો પર પ્રશસ્તપાદ નામના વિખ્યાત ભાષ્યના રચયિતા પ્રશસ્ત પાદાચાર્યને સમય આજકાલના ઐતિહાસિક વિનેએ ઈસાની પાંચમી શતાબ્દી. સ્થિર કરી છે. એમને ઉકત ભાષ્ય ઘણે અનુપમ અને દાર્શનિક લોકોમાં ઘણા આદરની દ્રષ્ટિથી જોવાય છે.
(૧) જુવો– હિંદ તત્વજ્ઞાનને ઇતિહાસ પૃ. ૨૨૩ પૂર્વાર્ધ.
(૨) જુવો–રમેશદત લિખિત પ્રાચીન ભારતવર્ષની સભ્યતાને ઇતિહાસ. ભાષા નુવાદ-કણાદને તાત્વિક સિદ્ધાંતવાદ ગીતમના ન્યાયશાસ્ત્રની મુર્તિ છે. ” (પૃ. ૧૦૬-ભાગ-૨) . * ,
- ક ભૂસ્યાયન મુનિ-- . : ઐતિહાફિક ડિત,અનુંમેન છે કે વાસ્થય મુનિ ઇશાની ચથી શતાબ્દિમાં થયાં. ચારે સૂત્રો પર કરેલા એમને ભીષ્ય વાત્સ્યાયન ભાષ્યના નામથી પ્રસિદ્ધ છે. ઈસાની પાંચમી સદી (૪) માં પ્રમાણ થએલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org