________________
પ્રકરણ ૩૭મું. ખરેવિકાર સમજનાર લક્ષ્મણ રધુનાથ ભિડે. ૪૦૩
ધર્મના વિચારોમાં જૈનધર્મ એ એક નિઃસંશયપણે પરમ હદવાળો છે, અને તે કેવળ સ્વાદુવાદની દ્રષ્ટથી સર્વ ધર્મોનું એકીકરણ કરવાને માટે જ નહીં, પણ વિશેષ પણાથી, ધર્મોને લક્ષણ સમજવાને માટે અને તેના અનુસારથી સામાન્યપણે ધર્મની ઉત્પત્તિ સંગત કરી લેવાને માટે તેને કાળજીપૂર્વક અભ્યાસ કરવાની જરૂર છે.
૮ પૃ. ૧૦૮ માં ડા. એલ. પી. દેસીદેરી અને ડો. હર્ટલ એ બન્ને વિદ્વાનોના લેખમાંના માત્ર બેજ ફકરાથી જૈનધર્મના તત્વોની દિશા કેટલી બધી ઉંચી છે એટલું જ જણાવવામાં આવ્યું છે.
૭ પૃ. ૧૦૯ માં “જૈન દર્શન અને જૈન ધર્મ' મૂલ લેખક મિ. હબ ટર વાન સાહેબ છે. તેમાં જૈનોના મુખ્ય મુખ્ય તત્વેની ટુંક નેંધ કરી બતાવેલી છે. ઇતિ ચૂપિઅન લેખકોના લેખેના સંગ્રહરૂપ દ્વિતીય ભાગ સંપૂર્ણ છે
વીરશાસન. શુક્રવાર. તા. ૨૭ મી ઓગષ્ટ, સને. ૧૯૨૬ પૃ ૭૬૮.
(લેખાંક પહેલે)
જૈન ઔર જગત ” (લે. લક્ષ્મણ રઘુનાથ ભિડે કરજગી ધારવાડ) * એક જૈનેતર ગુજરાતી જૈન સાપ્તાહિકમેં બાપર હિંદીમે લિખના બડા ધાષ્ટય હે મરાઠી ભાષામેં એક કહાવત હૈ કિ સંત (સાધુ) હેકર હી સાધુ કે પાસ પંહચના ચાહીએ . લેકીન મેં તો અભી જૈન હુઆ નહીં ( ઓર જિનશાસન કા મેરે અભ્યાસ ભી દે તીન વસે જયાદવ નહીં હૈ યહ અયાસભી કિસી ગુરૂ કે પાસ નહીં. બલકે મનકે માફિક કિતા પઢકર ઔર રાષ્ટ્રીય કાર્ય કરતે કરતે હી કિયા ગયા હૈ. એસી હાલત મેં જેની વિષય પર
ઔર હિન્દી ભાષામેં ગુજરાતી વાચકે કે સામને વિચાર રખને કી કોશીશ કરના આશ્ચર્ય નહીં તે કયા? લેકીન યહ આશ્ચર્ય જેનશાસન ઔર ગુજરાતી સમાજ કે પ્રેમ કે કારણ હી મેરેએ હે રહા હૈ શીવ્ર હી મેં ગુજરાતી મેં હી લિખને કી મેં કશીશ કરંગા તબતક મં આશા રખતા હૂં મેરે ગુજરાતી વાચક મુઝે ક્ષમા કરેં ઔર હિન્દી વાચક ભી મેરી ત્રુટિયાં માફ કરે
- જૈનોકા જગતસે કયા સંબંધ હૈ ઔર જેનોપર કીસી જિમેદારી હ ઇસી બાત કા ઇસ લેખે માલામેં વિચાર કરને કા હૈ કિસી વ્યકિતક સમાજસે જે સંબંધ આતા હૈ યહ તીન દ્રષ્ટિએ આતા હૈ શારીરિક, માનસિક ઔર બૌદ્ધિક ઇસી. પ્રકાર કિસી સમાજકા જગતસે તીન દ્રષ્ટિએ સંબન્ધ આતા હૈ. કલા, નીતિ ઔર તત્ત્વજ્ઞાન કલા સમાજ કે શરીર સે સંબંધ રખતી ૭, નીતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org