________________
પ્રકરણ ૩૫ મું, અનેકાંતવાદને આશ્રય લેનારા દર્શનકારે. ૩૧૩ સ્થાન પર રહેવું નથી બની સકતું. એટલા માટે જીનેનું સિદ્ધાંત ઠીક નથી. “નાથ કશુપામે ગુર :”
(મહામતિ ભારકિરાચાર્યે પિતાના ભાગ્યમાં એજ વાતને બીજા પ્રકારથી લખી છે પરંતુ આશયમાં ફેર નથી ૪
ભાષ્યના વ્યાખ્યાકારેએ અહીં એ પ્રકારનું વર્ણન કર્યું છે કે-જે વાસ્તવમાં સત્ છે તે સદા સર્વ તરફ સર્વ રૂપથી સજ રહેશે.
જેમ આત્મા જ્યાં કેઈમાં કઈ પ્રકારે કઈ સ્વરૂપથી સત્વપણાની ઉપલબ્ધિ થાય છે તે વસ્તુથી સત્ નથી તેમાં જે સત્વ છે તે કેવલ વ્યવહારિક છે અર્થાત વ્યવહાર માત્રને લઈને તેને સત્ કહી શકાશે પરમાર્થથી તે સત નથી જેમ પ્રપંચ (વાચસ્પતિ મિશ્ર)
જે સત્ છે તે સદા સજ રહેશે કદી અસત્ નથી થઈ શકતું જેમ “અહ” અને જે અસત્ છે તે સદા અસતજ રહેશે જેમાં શશવિષાણુ સસલાનું સીંગ. અને પ્રપંચ એ બને (સ-અસત) થી વિલક્ષણ છે. આથી એકાંતરાતાજ યુક્તિયુકત છે, અનેકાંતવાદ નથી (વિદાચાર્ય) *
છે જે પદાર્થ છે” તેને “એ” અને “ નથી” એ કેવી રીતે કહી શકાય,
( ભાસ્કરાચાર્ય) ઉપયુત ભાષ્ય અને તેની ટીકાઓના લેખથી બે વાતે સાબિત થઈ. (૧) સત્ અસતુને અને અસત્ સતને અત્યંત વિરોધી છે.
(૨) જેને કદિ કઈ રૂપમાં બાધ ન હોય તે સત્ (બ્રહ). અને જેની કઈ દિશામાં પણ કદિ પ્રતીતિ ન થાય તે અસત્ છે (શશશ્ચંગ) તેમજ પ્રપંચને બાધ પણ થાય છે (બ્રમ્હ સાક્ષાતકારના ઉત્તર કાલમાં) અને પ્રત્યક્ષ રૂપથી પ્રતીતિ પણ થાય છે એથી તે ન કેવલ સત્ અને ન અસત્ કિંતુ બનેથી વિલક્ષણ છે. આથી સિદ્ધ થયું કે જે વસ્તુથી સત્ છે તે અસત કદિ નથી થઈ
+ तत्रेद मुच्चते नै कस्मिनू धर्मिण्य संभवत् कथमेको भावोऽस्तिचनास्तिचस्याद्यदास्तीत्य વાતે વિરોધાત રારા ૩ (નું ભાષ્ય)
+ "एतदुक्तं भवति-सत्यं यदस्ति वस्तुत स्तत्सर्वप्था सर्वदा सर्वत्र सर्वात्मना निर्वचनीयन रूपेणा स्त्येव न नास्ति यथा प्रत्यगात्मा। यत् कचित् कथंचित् केनचि दात्मन! स्तीत्युच्यते यथा प्रपंचः तद् व्यवहारो न तु परमार्थतः'' (भामति)
* ચાતતા સર્વત્ર સર્વ ચેવ યથા ગ્રંહ્મરમાં.........
यन्नास्ति तन्नास्त्येव यथा सशविषाणादि प्रपंचस्तू भय विलक्षण एवत्येकांतवादः एव युक्तो ના નેકાંતવા: (નઝમ)
40.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org