________________
પ્રકરણ ૩૨ મું. નિર્દયતા ભરેલું જ્ઞાનીઓનું આચરણ હોય ?
૧૬૩
યજ્ઞાદિકના બહાને મહાન ઋષિની ચલાવેલી આ અનર્થની પરંપરાનું માપ કાઢી શકાય ખરૂં? પૂર્વ કાલમાં માણસનું ભક્ષણ રાક્ષસે કરવા એવી પ્રથા કેનાથી અને કયાંથી ઉદ્ભવી? અને એ વાત કયા કાલના ગર્ભમાંથી બહાર આવી ? A
પંડિત સત્યવ્રત સામથમીજીની વ્યાખ્યાથી અલંકૃત, ક્ષત્રિય કુમાર શ્રી મદૃદય નારાયણ વર્મા કૃત ભાષાનુવાદ સહિત. મધુપુરસ્થ શાસ્ત્ર પ્રકાશ કાર્યાલયમાં સંતત્ ૧૯૬૩ માં છપ્પા હવા. સામવેદ કૌથુમીશાખા ગૃહ્યકર્મ પ્રતિપાદક.
“મિસ્ટ .” ત્રિજા પ્રપાઠકના દશમા ખંડમાં
પૃ. ૧૬૪ થી-ચદમાથી તે ૩૧ મા સુધીના સ. તેની હિંદી ભાવાને માત્ર ગૂજરાતી ભાષામાં સાર લખીને બતાવી એ છિએ.
સૈા કર્થ મણક્ય ” હું " तसिंधियेला समीपं पुरस्तादग्ने रवस्थाप्यो पस्थितायां जुहुया द्यत्पશઃ પ્રચાતતિ ”
" हुत्वा चानुमंमयेतानु त्वामाता मन्यतामिति ।। १६ ॥ "यव गतीभिरद्भिः प्रोक्षे दष्टकायै स्वाजुष्टां प्रोक्षामीति ॥ १७ ॥ “ उल्मुकेन परिहरेत् परिवाजपतिः कविरिति ॥ १८॥ “ચ: નાર રાત્ ૧ ૨ ૩ " पीतशेष मध स्तात् पशो रवसिंचे दात देवेभ्यो हविरिति ॥ २० ॥
ક્ષત્રિય કુમાર કૃત હિંદી ભાષાથી-ગુજરાતીમાં ભાવાર્થ–“પોષ માસની પૂર્ણિમાની પછી આઠમ તિથિનો માંસ દ્વારા માં સાષ્ટકા કરે છે ૧૪ ”
સંધિવેલા (રાત અને દિનકા સંજોગ સમય) ના કાંઈક પહેલાં અગ્નિના પૂર્વ ભાગમાં તે ગાયને લાવીને રાખે. પછી સંધિવેલા થાય ત્યારે “વફાદા.” આ મંત્રથી ઘીની આહુતિ દેને કાર્યારંભ કરે છે ૧૫ા”
$ આ સૂત્ર જેના ઉપરથી લખાયાં છે તેની ગેર હાજરીમાં–કલકત્તા વાપ્તિસ્તમિષણ યંત્રમાં-ઇસ્વીસન ૧૮૮૯ માં છપ્યા હુવા.
ચંદ્રકાંત તકલકાર કૃત ભાષ્યથી યુક્ત– જોમિસ્ટ ગૃહ્યસૂત્ર "કે જે વડેદરા સેંટ્રલ લાયબ્રેરીમાં છે તેમાં સૂત્ર સંખ્યા ૧૮ ની છે તેથી ચાર સૂત્રને ફરક છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org