________________
"૨૨૪
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨
स्विदासी३नुपरि स्विदासी३त् । रेतोधा आसन्महिमा न आसन्त्स्वधा अवस्ता त्प्रयतिः परस्तात् ॥ ५ ॥ को अद्धा वेद क इह प्रवोचत्कुतः आजाता कुतइयं विस्टष्टिः । अर्वाग्देवा अस्य विसर्जने नाथा को वेद यत आबभूव ॥ ६ ॥ इयं विस्टष्टर्यदि वभूव यदि वा दधे यदि वा न । यो यस्याध्यक्षः परमे વ્યોમન્લો અનેક્ નિવા ન ચેર્ ડા (૫. મં. ૨૦, ૨૨૨, ૨-૭)
ભાવાથ—પ્રલય દશામાં સૃષ્ટિના મૂલ કારણને! પત્તો નહી મલેલા, અને તે નહી હૈતી એવુ' પણ ન હતુ’.
સ ્--અસત્થી વિલક્ષણ કઈ અનિચનીય દશા જ હતી. ન કઈ લાક હતા, ન પૃથ્વી, ન અતરિક્ષ, અને ન અંતરિક્ષના આગળના ઘુલેાક આદિ.
જ્યારે કાઇ આઘારજ નહી હતા તે એના આવરક–ઢાંકવા વાળાજ કયાંથી આવે ? તે સમયે જીવાની પણ અઢષ્ટ અર્થાત્ સુખ દુઃખાના સાક્ષાત્કાર કરાવવા વાલા ધર્માંધના વિલીન હેાવાના કારણે પ્રલય દશાજ હતી—ઉપાધિના વિલયથી ભાક્તા જીવ પણ વિલીન જ હતા. અર્થાત્ ન ભાગ્ય હતા ન ાક્તા, કાંઇ પત્તો નહીં મલતા હતા. ગંભીર ગહન જલરાશિ સમુદ્ર આદિ કાંઇ ન હતું ॥ ૧॥
તે સમયે ન મૃત્યુ હતુ, ન અમૃત, ન રાત્રિનું ચિન્હ હતુ, નદિનનું, સૂર્ય ચંદ્રમા જ નહી હતા તે પછી અહી રાત્ર કયાંથી હાવે ? કેવલ એક નિરુપાશ્વિક ૪ આનીત અર્થાત સર્વાંના પ્રાણન કન્હેં શુદ્ધસવ ગ્રંથ હતા, જે એકલા પેાતાના આશ્રયમાં જ સ્થિત હતા. ખસ તેણે છેડીને ખીજુ કાઈ હતું જ નહીં ॥ ૨ ॥ સૃષ્ટિ ઉત્પત્તિથી પૂર્વે જે તરફ જીવા તે તરફ ગૂઢ તમજ તમ હતું, એજ કારણે કાંઇ પણ પત્તો નહી મલ્યા હતા. જેમ જલ ારી જવાથી નીચેની વસ્તુઓના પત્તા નથી મલતે, જેમ નીર મિશ્રિત જલમાં નીર–ક્ષીરના વિવેક કઠિન થઇ જાય છે. એજ પ્રકારે તે તુછ તમથી આવૃત દશામાં કાંઇ પણ જ્ઞાન નહીં થતું હતું.
આ જે કાય રૂપ જગત્ ઉત્પન્ન થયુ તે, તે સત્ત્વ પ્રાની પ્રર્યાલેચનની મર્હિમાંથી જ ઉત્પન્ન થયું.
x आसिदिदं तमोभूत-मप्रज्ञातमलक्षर्ण । अप्रत
मान्य- महा प्रलय वर्णन पण एमाथी मलता जेषु है.
Jain Education International
मनिर्देश्यं प्रसुप्तमिव सर्वतः ॥ ( मनुः० १-५ ) प्रशस्तपाद
For Personal & Private Use Only
www.jainelibrary.org