________________
૨૨૬
તત્ત્વત્રયી–મીમાંસા.
ખંડ ૨
vvvvvvv www
wwww
ऋग्वेदालोचन पृ. २०५ थी ८ मां
(૨) દિથી પ્રકાતિનુ. 2. . ૨૦ રૂ ૨૨, મંત્ર ૨૦ ૬. हिरण्यगर्भः समवर्तताग्रे भृतस्यजात पतिरेक आसीत् । सदाचार पृथिवीं શા કુત્તમાં જ રેવા વિવિધેઇત્યાદિ દશ મંત્રનું છે. - કિંચિત્ ભાવાર્થ માત્ર બતાવું છું -
સુષ્ટિ ઉત્પત્તિના સમયે એકલા હિરણય ગર્ભ પ્રજાપતિ હાજર હતા, તેજ સૃષ્ટિના સ્વામી હતા, તેને જ ઘી, ભૂમિ અને અંતરિક્ષ ધારણ કરેલાં છે. # ૧ જે આત્માને, બલને આપવાવાળો છે. જે પ્રાણિમાત્રને રાજા છે, ક્રિપાદ, ચતુબપદને સ્વામી છે, એ પર્વત, સમુદ્ર, નદીયે જેની છે. દિશા પ્રદિશાઓ જેની બાહ છે. જેને અંતરિક્ષ, પૃથ્વી, સ્વર્લોક, આદિત્ય, અંતરિક્ષસ્થ મહાન જલરાશિને નિર્માણ કર્યા છે. જેને પિતાના અભિધ્યાનથી ( વિચારથી) ઘી, પૃથ્વી બનાવ્યાં અને સૂર્ય જેનાથી પ્રકાશિત થયે. જેને પ્રલયકાલમાં જલરાશિએ સર્વ ને વ્યાપ્ત કરી રાખ્યાં હતાં તે ફરીથી નકલ્યાં અને ઉત્પન્ન થએલા દેવાદિકમાં પ્રાણ સંચાર કર્યો. જેને મહા પ્રલયને દેખે. જેને પૃથ્વીને ઉત્પન્ન કરી અને અંતરિક્ષ અને જલરાશિને બનાવ્યાં, તે અમને નહી મારે. હે પ્રજાપતે? તારા વિના કેઈ નથી કે જે સમસ્ત પ્રાણિ વર્ગને ઉત્પન્ન કરી શકે. અમે જે ફલની વાસનાથી યજ્ઞ યાગાદિ કરી રહ્યા છીએ તે ફલ મલે અને વિવિધ ધનના સ્વામી થઈએ. ઈત્યાદિક વિશેષ તે ગ્રંથથી જોઈ લેવું.
એજ ગ્રંથકારે પૃ. ૨૦૮ માં– ૧૦, ૧૧ ને ગામમાં મંત્ર-તંત્ર વર્ચવામragatsધ્ય ગાયત્ત સાથથત સતત અવઃ ના મંત્રથી ત્રણ મંત્ર મુક્યા છે તેને તાત્પર્ય–તેજ પરમાત્માના અભિ ધ્યાનથી-જત અને સત્ય, દિન અને રાત્રિ, સમુદ્ર અને મહાસાગર, સંવત્સર, સૂર્ય, ચંદ્ર, દ્યો, પૃથ્વી અંતરિક્ષ ઉત્પન્ન થયાં. તેને તેમને પૂર્વે સુષ્ટિ જેવાં જ બનાવ્યાં નીચે લેખકે એમ જણાવ્યું છે કે આથી સ્પષ્ટ છે કે-પ્રવાહ રૂપથી આ સૃષ્ટિ નિત્ય છે.
એજ ગ્રંથકારે પૃ. ૨૦૯ માં-ઝ. ૧૦, સૂ. ૯૦ મું. મંત્ર ૧૬ નું મુકી જણાવ્યું છે કે આ પુરૂષ સૂક્ત ચારે વેદમાં આવેલું છે-વિરાટુ પુરૂષ પુરૂષ–સૂકત
તન્નશ કુ લાક્ષઃ સદuત સપૂમિ વિશ્વ વૃવાયા તિહાપુરું ?
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org